જાણો લખનૌ ખાતે મહિલાએ પોતાની જાતને સળગાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એખ મહિલાએ ન્યાય ન મળતાં સરકારી ઓફિસ આગળ પોતાની જાતને આગ ચાંપી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

જાણો રસ્તા પર દોડતી પાછળથી તૂટી ગયેલી બસના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાછળના ભાગેથી તૂટેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી અને યોગીના રાજમાં ઉત્તરપ્રદેશમાં બસોની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાછળના ભાગેથી તૂટેલી બસનો જે […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફરી ખોટું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

વર્ષ 2019થી આ એડિટેડ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પ્લેટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નામે વાયરલ થઈ રહ્યુ છે. જને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ […]

Continue Reading

સંત કબીરની સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ  પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની કબર પર ચાદર ચઢાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

શું ખરેખર લખનઉ શહેરનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ ઉત્તર પ્રદેશને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર […]

Continue Reading

યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કારની રાખ કપાળ પર નથી લગાવી…જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયોમાં યોગી આદિત્યનાથ ઉમેશ પાલ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર વખતે કપાળ પર રાખ લગાવી રહ્યા ન હતા. આ વીડિયો ગયા વર્ષની હોળીનો છે. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના બસપાના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ દિવસે ગોળી મારીને હત્યા […]

Continue Reading

લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે… જાણો શું છે સત્ય….

કાલાબુરાગી પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. દરમિયાન એક પોલીસકર્મી […]

Continue Reading

શું ખરેખર આઝમ ખાને જેલમાંથી છૂટ્યા પછી કહ્યું હતું કે રામ અને કૃષ્ણ તેમના મૂર્તિ છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં 27 મહિનાથી બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન 20 મેના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ સંદર્ભમાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “યોગીજી મુગલ અમારા આદર્શ નથી, અમારા આદર્શ રામ છે, કૃષ્ણજી પણ છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવવા પહોચ્યા હતા…? જાણો શું છે સત્ય….

યુપી ઈલેક્શનમાં યોગી આદિત્યનાથનો ભવ્ય વિજય થયો અને ફરી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યનાથ, મુલાયમ સિંહ, અને અખિલેશ યાદવને બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથની જીત બાદ મુલાયમ સિંહ અને અખિલેશ […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ ન જોવાની અપીલ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, શાહરુખ ખાન જેવા બોલીવુડના કલાકારો ભાજપનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધી બની ગયા છે. તેમજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ન જોવા માટે લોકોને અપીલ […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર પરત આવી હતી. દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર દ્વારા પોતાના શરીર પર આગ લગાડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયાના બે સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો નથી. તેથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો થઈ રહી છે. આ દરમિયાન એક સમાચારનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ભાવુક બનેલા યોગી આદિત્યનાથના વીડિયો પાછળનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભાવુક થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા […]

Continue Reading

FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા MIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ હાપુડ પોલીસે સચિન પંડિત અને શુભમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. સચિન આરોપી નામના વ્યક્તિની એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય […]

Continue Reading

શું ખરેખર રવિ કિશને મુખ્યમંત્રી યોગીને કહ્યુ કે, ગોરખપુરમાં પ્રચાર કરશો તો અપમાન થશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. દરમિયાન, 4 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તે દિવસનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનને એવું કહેતા સાંભળવા મળે છે કે “અમે મહારાજજી ને કહ્યું હતું કે ખાલી ફોર્મ ભરીને ચાલ્યા જાઓ, અહીં પ્રચાર કરશો તો મોટુ અપમાન થશે.“ […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને હાલમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે માંથી ઘણી ખોટી પોસ્ટનું ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા ફેક્ટચેક કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લાકડી લઈને એક વ્યક્તિને મારમારવા જઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર સુનિલ શાસ્ત્રીને યુપીમાં યોગી આદિત્યનાથ સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને તમામ પાર્ટીના ઉમેદવારની યાદીઓ જાહેર થઈ રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને  દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ દ્વારા યુપી વિધાનસભાની ચૂંટણીમાં યોગી […]

Continue Reading

શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું યોગી આદિત્યનાથે કેશવ પ્રસાદ મૌર્યને ઠપકો આપ્યો હતો અને તેમની જગ્યાએ પાછા બેસવાનું કહ્યું હતુ…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 13 સેકન્ડના આ વિડિયોમાં તમે યોગી આદિત્યનાથને સભામાં સ્ટેજ પર બેઠેલા જોઈ શકો છો. તે જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે અને તેમના કાનમાં કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. ત્યારે યોગી આદિત્યનાથે તેમને ઠપકો આપ્યો અને બેસવાનું કહ્યું. આ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જૂનો વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરગાહ પર પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરગાહ પર પહોંચ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading

શું ખરેખર નર્સ દ્વારા વેક્સિન લગાવવામાં ન આવતી હોવાનો વિડિયો યુપીનો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઝી હિન્દુસ્તાન ન્યુઝ ચેનલનું બુલેટિયન હોવાનું માલુમ પડે છે. આ વિડિયોમાં નર્સ વેક્સિન લેવા આવેલા વ્યક્તિને સોય તો લગાવે છે. પરંતુ બાદમાં વેક્સિન ભરેલુ જ રહેવા દે છે અને ડસ્ટબીનમાં ફેકી દે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા […]

Continue Reading

શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવાર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ કેરળના કાસરકોડ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની “વિજય યાત્રા” ને લીલી ઝંડી આપી હતી, જેમાં માનવ શ્રુખંલા કરી અને ભાજપનું ચૂંટણી પ્રતીક “કમલ” બનાવવામાં આવ્યું છે આ તસવીર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો […]

Continue Reading

શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Revoi નામના ફેસબુક પેજ […]

Continue Reading

રેલીમાં ઉમટેલી ભીડનો જૂનો ફોટો યોગી આદિત્યનાથની રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલીમાં ઉમટેલી ભીડનો એખ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ […]

Continue Reading

યોગી આદિત્યનાથે એવું નથી કહ્યું કે, “હમારા કામ ગાય બચાના હૈ, લડકી નહીં”… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એક વ્યંગાત્મક વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

યોગી આદિત્યનાથે ગત 2 ઓક્ટોબરના રોજ હાથરસના કૌભાંડને લઈને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું અને આ મામલે તેમનું મૌન તોડ્યુ હતું, જેના પછી સોશિયલ મિડિયા પર તેમનું કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે, જેમાં આજતક સમાચારોનો સ્ક્રિનશોટ જેવું દેખાતું એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, સ્ક્રિનશોટમાં આજ તક સાઇન હેઠળ […]

Continue Reading

શું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શહીદ ના શવ પાસે બેસીને રડતા ભાજપાના નેતા અને યોગી આદિત્યનાથ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 791 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 458 લોકો […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથ સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ વિકાસ દુબે છે…? જાણો શું છે સત્ય…

Dinkar Brahmbhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ઉત્તરપ્રદેશ ના કાનપુર ની તસ્વીર છે. જ્યાં વિકાસ દૂબે નામના એક ગુન્હેગાર ને પકડવા જતાં, તેને ગોળીબાર કરતાં આઠ પોલીસ કર્મચારી મોત ને ભેટ્યા. દેશ સલામત હાથોમાં છે. ચિંતા કરશો નહીં. બાજુમાં વિકાસ દૂબે મુખ્યમંત્રી સાથે છે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા હતા..? જાણો શું છે સત્ય…

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : […]

Continue Reading

યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

Jo Baka નામના એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ओह माय गॉड. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, कभी कभी फिल्म वाले अनजाने में ही सही सच्चाई से रूबरू करवा ही देते है. ફેસબુક પર […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading