શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયાના બે સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો નથી. તેથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો થઈ રહી છે. આ દરમિયાન એક સમાચારનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ […]
Continue Reading