શું ખરેખર જામનગર પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પાકિસ્તાન દ્વારા 8 મેની રાતે જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમના સરહદી રાજ્યોમાં ડ્રોનથી હુમલા કર્યાની ઘટના સામે આવી હતી. જેના પગલે ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે ગુજરાતના ભૂજ અને દ્વારકામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો […]

Continue Reading

શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી. 7 મે 2025ના ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં 9 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા […]

Continue Reading

જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો નથી થયો..જાણો શું છે સત્ય….

ગતવર્ષે 1 જૂલાઈ 2023ના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો તે સમયનો છે. હાલમાં ડેમ છલોછલ ભરાય ગયો છે પરંતુ ઓવરફ્લો નથી થયો. ચોમાસું સૌરાષ્ટ્રમાં ખૂબ જામ્યુ છે અને નદી નાળા તમામ છલકાય ગયા છે ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના રણજીત […]

Continue Reading

શું ખરેખર ભાનુભાઈ ચૌહાણ દ્વારા હાલમાં ભાજપામાંથી રાજીનામું આપવામા આવ્યુ…? જાણો શું છે સત્ય….

સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ. જામનગરના ભાજપાના નેતા અને સતાવારા સમાજના મોભી એવા ભાનુભાઈ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

નવજાત શિશુ સાથે પતિના અંતિમ સંસ્કાર વખતે આર્મી ઓફિસરની જૂની તસવીર તાજેતરની તરીકે શેર કરવામાં આવી…. જાણો શું છે સત્ય….

આ તસ્વીર તાજેતરની નથી; તે IAF વિંગ કમાન્ડર દુષ્યંત વત્સના અંતિમ સંસ્કાર દરમિયાન લેવામાં આવી હતી, જેઓનું 2018માં એર ક્રાફ્ટ ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એક સોશિયલ મીડિયામાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય સેનાના અધિકારી કુમુદ ડોંગરા તેમના પતિના અંતિમ સંસ્કારની વિધીમાં તેમની પુત્રીને ખોળામાં લઈને સામેલ થયા છે. […]

Continue Reading

Fake Check: કેસલ કેકનો વાયરલ વીડિયો અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટનો નથી…

વાયરલ વીડિયો જૂનો છે તે અનંત અંબાણીના તાજેતરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન સાથે અસંબંધિત છે. તે ઓક્ટોબર 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વએ વર્ષની સૌથી મોટી ઘટના જોઈ, જેમાં જાહેર જીવનના તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગરમાં ઉમટી પડ્યા હતા. […]

Continue Reading

આ વાયરલ વીડિયો જૂન 2022નો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને હાલમાં લંડનમાં છે.

સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ વર્ષની સૌથી મોટી ઘટનાનું સાક્ષી બની રહ્યું છે, જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સ્પેક્ટેકલમાં હાજરી આપવા માટે વિશ્વભરના અબજોપતિઓ, રાજ્યના વડાઓ અને હોલીવુડ […]

Continue Reading

જામનગરની પુરૂષોની ગરબીનો વીડિયો સિદ્ધપુરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….

ગરબા રમતા પુરૂષોનો આ વીડિયો પાટણના સિદ્ધપુરનો નહીં પરંતુ જામનગરની 331 વર્ષ જુની જલાની જાર ગરબીનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પુરૂષોને એક રાઉન્ડમાં ગરબા રમતા જોઈ શકાય છે. જેમાં તમામ પુરૂષોએ ધોતી અને કુરતા પહેરેલા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

રાજસ્થાનના જોધપુરના અકસ્માતના વીડિયોને જામનગરના અકસ્માતનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

મે મહિનાના અંતમાં રાજસ્થાનના જોધપુરમાં આ અકસ્માત બનવા પામ્યો હતો. જામનગરના કોઈપણ સ્થળનો નથી. તેમજ બિપોરજોય સાથે તેનો કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તબાહી સર્જી રહ્યુ છે. ત્યારે એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક એક્ટિવા ચાલક પર વૃક્ષ પડતા તેમાં સવાર ત્રણ ચાલકો ઘાયલ થતા જોઈ શકાય […]

Continue Reading

જામનગરના ધુળશિયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા તે વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2021નો છે. જામનગર જિલ્લાના ધુળશિયા ગામમાં અતિભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી ભરાય ગયા હતા. આ વીડિયોને હાલના વાવાઝોડા સાથે કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાયુ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયેલુ જોવા મળે છે અને લોકો એક […]

Continue Reading

Fake News: જામનગરમાં બાળક ચોરની અફવાના નામે મહિલાઓને મારમારવામાં આવ્યો…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડિયામાં ગુજરાતના જૂદા-જૂદા સ્થળેથી બાળકો ઉઠાવવા વાળી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મિડિયામાં ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના જામનગરમાં બનવા પામી […]

Continue Reading

Fake Check: મેળામાં મહિલા વચ્ચે થયેલા ઝઘડાના વિડિયો અંગે જાણો સત્યતા…

મહિલાના ઝઘડાનો આ વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો નહિં પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના બાલાસિનોરના મેળા દરમિયાનનો આ વિડિયો છે.  ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન તહેવારોની મોજ ચાલતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાનું પણ ઠેર-ઠેર આયોજન કરવામાં આવતુ હોય છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીઓ વચ્ચે જોરદાર ઝઘડો […]

Continue Reading

Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાળકોનું કિડનેપ થયુ નથી, તેમજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. હાલમાં એક મેસેજ જામનગર જિલ્લાના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ટીવીનાઈન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની વેક્સિનને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.” […]

Continue Reading

જામનગરના સાંસદ પૂનમબેન માડમના જૂના વિડિયોને વડોદરાનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં જામનગર સાંસદ પૂનમબેન માડમનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે. પૂનમબેન માડમ અધિકારીઓ જોડે વાત કરી રહ્યા છે અને બાદમાં તેઓ નીચે રહેલી ગટ્ટરમાં પડી જાય છે. ત્યારબાદ ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના સાંસદ પૂનમબેન […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં નવું બનેલ રેલવે સ્ટેશન જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading

શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહેલની બહાર જૂદી-જૂદી વિન્ટેજ કારો જોવા મળી રહી છે. તેમજ મહેલને સણગારવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી….? જાણો શું છે સત્ય…

Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં નથી આવી… જામનગર પોલીસના નામે અફવા ફેલાવાઈ…

Vikramsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર પોલીસ જાહેર ચેતવણી જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ: 5-5-2020ને મંગળવાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 12-00 કલાલ સુધીમાં દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ કરવા આવી શકે છે. આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠેલ […]

Continue Reading

જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  DIVYABHASKAR  ZEE24KALAK હવે આ સમાચારને […]

Continue Reading

શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

M R Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jamnagar ma ak posivetiv korona g g hospital live” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Kapil Mangi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર મ્યુનિસિપલ કમિશનરનો સંદેશ “નમસ્તે હું તમને વિનંતી કરું છું કે તમે આજે રાત્રે 10 વાગ્યા પછી કાલે સવારે 5 વાગ્યા સુધી તમારા ઘરની બહાર ન આવો …. કેમ કે તેઓ કોવિડ -19 ને મારવા માટે હવામાં દવા છાંટશે. […]

Continue Reading

શું ખરેખર આ બાળકી સુરતથી મળી આવી છે અને હજુ પણ નથી મળી એના પરિવારને…? જાણો શું છે સત્ય…

‎‎Mehul Malaviya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 11 નવેમ્બર,2019   ના રોજ ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો, આ છોકરી સુરત થી મળેલ છે. આને એટલો બધો શેર કરો કે, તેના માતા-પિતા મળી જાય… પ્લીઝ, આને દરેક સુધી પહોચાડજો… તમારો આભાર. […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભાજપાનો નેતા ગૌવંશની તસ્કરી કરતા પકડાયો….? જાણો શું છે સત્ય…

જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બોલો લ્યો ભક્તો ક્યાં ગયા ? આવા ધંધા કરો સો હે.. ગૌ તસ્કર બધા ભાજપ વાળા જ કેમ નીકળે સે.. શેયર કરો”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 109 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર આ આયુર્વેદ દવા છે, જેનાથી 4 કલાકમાં જ 16 એમએમની પથરી ઓગળી જાય..? જાણો શું છે સત્ય

Jayesh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ આયુર્વેદિક દવા પેશાબના પથ્થર માટે છે.16 મીમી પથ્થર માત્ર 4 કલાકમાં જ ઓગળે છે. તેથી કોઈ પણ ઓપરેશન ન કરો બધા ગ્રુપમાં આગળ મોકલાવો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

Jayshree Kalyani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સાવધાન જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયેલ છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે સવાર સવારમાં દુકાનદાર પણ ગાયબ થઇ ગયેલ છે ભાઈઓ આ મેસેજને આગળ મોકલો […]

Continue Reading