શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટો HDFC ના ગ્રાહક ખાસ જોઈ લે જુઓ એમાં લખેલ જ છે કે જો બેંક ડૂબી તો તમને તમારા જમા ખાતામાંથી ફક્ત 1 લાખ રૂપિયા જ મળશે. હવે HDFC બેંક વાળા તમે પણ તૈયારી કરી લો અને હું […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય….

‎‎બનાસકાંઠાનાં સમાચાર Banaskantha Samachar નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત ખેતરોમાં ફરી વળ્યું, તલોદ તાલુકાના વૃષભ કંપા અને કાલીપુરા સહિતના ગામડામાં દેખાયું ચક્રવાત. ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું. દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ […]

Continue Reading

શું ખરેખર ભારતીય નાણાં પ્રિંન્ટીંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 10000 કરોડની ચોરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎ ગામડું  નામના ફેસબુક પેજ દ્વારા 16 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતીય નાણાં પ્રિન્ટિંગ પ્રેસ મેં ડેપ્યુટી કન્ટ્રોલ ઓફીસર હરરોજ તેના જ બુટ માં છુપાવીને નોટો ના બંડલ ચોરી લય જતો હતો CISF વાળાએ પકડી લીધો અને તેના ઘર ની તલાસી લેતા […]

Continue Reading

શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…

Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો છોકરો હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Sagarpatel Thummar નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુમ થયેલ છે. નાકરાણી હિલ હરેશભાઈ. (ઉં.વ.15) ધોરણ 10. કાળો શર્ટ પહેરેલ છે. આશાદીપ સ્કૂલ. સાગર સોસાયટી, […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે…? જાણો શું છે સત્ય…

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિંદુ યુવતી સાથે ગેંગ રેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jivanbhai Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*डॉ.नम्रता चंदानी,पाकिस्तान में अपनी ही कॉलेज में गेंग रेप के बाद निर्मम हत्या।सिंध प्रांत में आसिफा मेडिकल कालेज में पढ़ने वाली नम्रता चंदानी नाम की मेडिकल छात्रा की हत्या जबरन धर्म परिवर्तन का विरोध करने के कारण कर दी […]

Continue Reading

શું ખરેખર બ્રાહ્મણો માટે સમાજ કલ્યાણ ખાતા દ્વારા કર્મકાંડની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

‎Rashmikant Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા કમઁકાંડની તાલીમ માટે જાહેરાત આપવામાં આવી છે. અમદાવાદ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ તાલીમ સરકાર દ્વારા આપવાની યોજના અંતર્ગત અરજીઓ મંગાવી છે. પરંતુ માત્ર બે જ અરજી […]

Continue Reading

શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

बनास क्राईम वीकली न्यूज़ पेपर, बनासकांठा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “CRPF માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામ ના યુવાન ફલજીભાઇ ચૌધરી નુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ દરમિયાન માગૅ અકસ્માત માં દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે…RIP” […]

Continue Reading

શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club  નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 […]

Continue Reading

શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….

‎ Jeetendra Sharma ‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર,2019  ના રોજ My Baroda (Vadodara) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  Salman Khan danced on Ganpati. Ganpati Bappa Morya. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  આ વર્ષે ગણેશ વિસર્જનમાં સલમાન ખાન […]

Continue Reading

શું ખરેખર આર્મીમેનનું ઓળખપત્ર હજુ પણ મળ્યું નથી…? જાણો શું છે સત્ય…

‎ગુજરાતી લેપટોપ  નામના ફેસબુક પેજ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈનામની આશા રાખ્યા વગર દેશના આર્મી મેન માટે આ પોસ્ટ આગળ મોકલજો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જેનપુર ગામના ઈન્ડિયન આર્મીમાં ફરજજ બજાવતા રબારી રાજુભાઈ માલજીભાઈની બેગ […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો બાળક હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Bharat Vashi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #અજેય_રાવજીભાઈ કોટડીયા #ગામ_જુની_કાતર_આ#બાળક_આજે_૧૦.#વાગે_થી_ગુમ_થયેલ_છે_મારી#બે_હાથ_જોડી_ને_વિનંતી_છે_આ_પોસ્ટ_ને_બને#તેટલી_આગળ_મોકલો.mo. #લાલૂ_કોટડીયા9099205799.9913680090.9913030894..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો […]

Continue Reading

શું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles….. Hatsoff to […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

‎My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…

‎The Lion Of Porbandar ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

મારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 […]

Continue Reading

શું ખરેખર આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકને મળશે….? જાણો શું છે સત્ય….

Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2000 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 68 લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2608 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો બોલો પત્રકારોને રૂમમાં પુરી દીધા કારણ કે સીએમ સામે પોલ ના ખુલી જાય”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો […]

Continue Reading

શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકે એવી શોધ કરી આ ભારતીય ડોક્ટરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 99 લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading

શું ખરેખર આ બાળકીઓ સુરતથી ગુમ થઈ છે…? જાણો શું છે સત્ય…

‎Surat City  નામના એક ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ 3 છોકરીઓ કાલથી ગાયબ છે. જેને પણ દેખાય તે તરત જ નીચેના નંબર પર contact કરો. કાલે સાંજે બરાબર 4:26 વાગ્યા થી ગુમ થયેલ છે…આ દીકરીઓ ને શોધવા મદત કરો…નામ:- 1) […]

Continue Reading

શું ખરેખર આ બાળક જામનગરથી ગુમ થઈ ગયો છે.? જાણો શું છે સત્ય……

Balkrishna Pandian નામના ફેસબુક યુઝર દ્વારા 11 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અર્જન્ટ શેર કરો અને મદદ કરો સ્વયંમ મહેતા ઉમર .૧૫ વર્ષ , રહેવાસી કેવલીયા વાડી, મેહુલ નગર જામનગર આજરોજ બપોરના ૧૨:૧૫ કલાકે મેહુલ નગર એક્સચેન્જ પાસે થી ગુમ થઇ ગયેલ છે . જેના ફોટા આ સાથે જોડેલા છે. જેમને પણ […]

Continue Reading

શું ગુજરાત પોલીસની મહિલા DYSP દ્વારા દલિતોને અપશબ્દો કહેવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

D D Solanki  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જ્યાં સુધી DYSP. ફાલ્ગુની પટેલ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખો… શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે મહિલા પોલીસ અધિકારી દ્વારા દલિતોને અપ શબ્દો કહેવામાં આવી રહ્યા છે. […]

Continue Reading

શું ખરેખર પાટીદાર આંદોલન પૂર્ણ થઈ ગયુ..? જાણો શું છે સત્ય………

Patidar Live News Gujarat નામના પેજ દ્વારા 1 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શેર કરજો જલ્દી હાર્દિક પટેલની કબૂલાત, પાટીદાર અનામત આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 453 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા, 47 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગાંધીનગરમાં ભાજપે બોગસ વોંટિગ કરાવ્યુ…? જાણો શું છે સત્ય…….

ફેસબુક પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 24 એપ્રિલના એક પોસ્ટ મુકવામાં આવી હતી,“#ભાજપ_દ્વારા_બોગસ_વોટિંગ_કરાયું_છે_જુવો_અને_share_કરી_બધા_સુધી_પહોંચાડો_જલ્દી” શીર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપા દ્વારા બોગસ વોટિંગ કરવવામાં આવ્યુ. આ પોસ્ટ પર 475 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 100થી વધુ લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 657  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

મામલતદારને ઈમાનદારીનું આ મળ્યું ફળ…? જાણો શું છે સત્ય…

ખેડૂ નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભ્રષ્ટાચારીઓને ધ્રુજાવતા સિંઘમની છાપ ધરાવતા મામલતદારને ગુજરાત સરકારે બરતરફ કર્યા. આ પોસ્ટને લગભગ 3100 જેટલા લોકોએ લાઈક કરી હતી. 144 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 4100 લોકો દ્વારા […]

Continue Reading

ખાલી ખુરશી જોઈ ભાજપાના સાંસદ ખરેખર રડી પડ્યા..? જાણો શું છે સત્ય…….

પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 14 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ખૂબ રડવિયા ખેડૂતોને હવે રડવાનો વારો તમારો છે યાદ રાખજો” શિર્ષક હેઠળ gstvના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે “ભાજપના સાંસદની સભામાં કોઈ ન આવતા સાસંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા” આ પોસ્ટ પર 249 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 151 લોકો […]

Continue Reading