RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….
થોડા દિવસો પહેલા, ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડ્યા હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ટપાલ ટિકિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડ સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે.“ શું દાવો કરવામાં […]
Continue Reading

 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		