કોંગ્રેસના લોકસભાના મેનિફેસ્ટોમાં કલમ 370 અને CAAનો કોઈ ઉલ્લેખ નથી. જાણો શું છે સત્ય….

તમામ સ્ક્રિનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં કેટલીક ટીવી પ્લેટોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ […]

Continue Reading

વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક લાંબો મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ હરિશ સાલ્વેના નામ થી ચેતવણી રૂપ સંદેશો આપવામાં આવી રહ્યો છે. વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ આ સંદેશ લોકોને ગૃહ યુદ્ધની ચેતવણી આપી રહ્યો છે, જે સંદેશ રાજ્યસભામાં ભાજપ બહુમતી પ્રાપ્ત કર્યા […]

Continue Reading

શાહીનબાગ આંદોલનમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરના નામે રામ ભક્ત ગોપાલનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ તઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર […]

Continue Reading

શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..

વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા..? જાણો શું છે સત્ય…

The Frustrated Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ રવિશકુમાર છે..??? #Ravish Kumar #SahinbagDishahinbag #IndiaSupportCAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Mehul Shashtri નામના ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આટલી મોટી નૌટંકી….કયો ડોક્ટર હિજાબ ( બુરખા ) પર અને જેકેટ પર પાટો બાંધે..આ જામિયા અને jnu વાળા પોતે તો મૂર્ખ છે…અને આખી દુનિયા ને બનાવવા માંગે છે. આ […]

Continue Reading

શું ખરેખર CAA, NRC ના સમર્થનમાં પૈસા દઈ માણસો લાવવામાં આવ્યા હતા..? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અરે વાહ.. CAA NRC ના સમર્થન રેલી માટે પૈસા દઈ માણસો લવાયા.. બોવ સરસ કેવાય લા.. શેયર કરજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લ્યો બોલો..ભક્તો હવે ડૂબી મરો, કાશ્મીરી પંડિતો શાહીન બાગ પ્રોટેસ્ટના સમર્થનમાં.. તમે કાશ્મીરી પંડિત વિશે બોલવાનો હક ખોઈ દીધો ભક્તો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા […]

Continue Reading

શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ […]

Continue Reading

શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય…

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Well done Real Hero Akshaykumar openly in support of ABVP and CAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 86 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

‎‎ગગો ગુજરાતી ‎ નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….

સોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.? આ નંબર […]

Continue Reading

ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎વિકાસ નું બેસણું ‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019  ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, देश के बाकी हिस्सों में शायद पता ही नहीं है कि आसाम में ये काम चालू है किस तरह से NRC में नाम नहीं होने […]

Continue Reading

શ્રીલંકાની જેલનો જૂનો વીડિયો આસામના ડિટેન્શન કેમ્પના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Indian Muslims are in detention camps in Assam. May Allah protect all of them – Ameen Ya Rab. 🤲. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Swami Apaar Anand ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RSS Forever.. In Support of CAA.. આને કહેવાય રેલી👆.. RSS હૈદરાબાદ…. આજની રેલી… હર હર મહાદેવ… #40_ML_NEAT. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ વ્યક્તિએ CAAનો વિરોધ કરવા શીખની પાઘડી પહેરી હતી..? જાણો શું છે સત્ય…

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Muslim Using fake Sikh sardar face to show that sikh are against #CAA Fake propaganda” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પરિણીતી ચોપરાને CAA નો વિરોધ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પરિણીતી ચોપડાએ CAA નો વિરોધ કરતા તેને હરિયાણામાં બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડએમ્બેસેડરમાંથી બાકાત કરાઈ.. વાહ લોકતંત્ર વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી ચોપરા દ્વારા CAA નો […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા CAA અને NRC નો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Anant Gandhi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये देख लो CAA ओर NRC के समर्थन में हिन्दू शेरों की रेली नही रेला है रामलीला मैदान में. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે CAA ના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Yakubali Pasheriya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अगर मिडिया नही‌ दिखायगा तो‌ हमे ही पुरे भारत को‌ यह दिखाना होगा । Shah-E-Alam paththar mara pehle ka video.MEDIA SIRF IS GHTNNA KE BAAD KA PUBLIC REACTION BATA RAHI […]

Continue Reading

વર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો..

Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#NRC में नाम नहीं है इसलिए घर से उठाया जा रहा है #Assam आज आपका विरोध बंद हो जाए तो कल आपका हाल ऐसा ही होगा ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આસામમાં નાગરિક સંશોધન બિલ ને ખુશીમાં લોકો કપડા ઉતારી ખુશી મનાવે છે અને કોંગ્રેસ અને દેશદ્રોહી પાર્ટીઓ એમ કહે છે કે આ આસામ માં બહુ તકલીફ છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર CAA ના વિરોધને લઈ ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુજરાતમાં 3 દિવસ માટે ઈન્ટરનેટ બંધ… ભાજપ સરકારની હોજ જેવી થઈ ગઈ✌️🇮🇳 #CAA. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધના પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો યુવક તાજેતરમાં દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા બનીને જામીયા દિલ્લી માં તોડફોડ કરાવનારો અંદરથી સલીમ નિકળ્યો😂😂. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાનો […]

Continue Reading