શું ખરેખર પોલેન્ડ સરકાર દ્વારા મુસ્લિમ શરણાર્થીઓને સ્વિકારવાની ના પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….
રશિયા યુક્રેન યુદ્ધ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યુ છે. આ વચ્ચે ઘણા યુક્રેનના લોકોએ આસપાસના દેશમાં શરણાર્થી તરીકે આશરો લેવો પડ્યો છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ કે પોલેન્ડ સરકાર દ્વારા એક પણ મુસ્લિમ શરણાર્થીઓને સ્વિકારવાની ના પાડી દિધી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]
Continue Reading