Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણીના 10 માર્ચના રોજ પરિણામ આવ્યા હતા જેમાં ભાજપાનો વિજય થયો હતો. તે બાદ પણ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક આજતક ન્યુઝ ચેનલ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “अब फ्री राशन नहीं मिलेगा!” આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

યોગી આદિત્યનાથે ગત 2 ઓક્ટોબરના રોજ હાથરસના કૌભાંડને લઈને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું અને આ મામલે તેમનું મૌન તોડ્યુ હતું, જેના પછી સોશિયલ મિડિયા પર તેમનું કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે, જેમાં આજતક સમાચારોનો સ્ક્રિનશોટ જેવું દેખાતું એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, સ્ક્રિનશોટમાં આજ તક સાઇન હેઠળ […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશનનો આ વિડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય…

Navsad Kotadiya Hasya Kalakar official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે શહેર એ લાખો લોકો ને રોજી રોટી આપી તે શહેર માં આજે આફત છે તો સાથ સહકાર આપવા ને બદલે તમે આવું બોલો છો શું દુઃખ આપું?? તમને અમદાવાદ શહેરે કે તમે મુર્દાબાદ ના નારા […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની વડપ્રધાન ઈમરાન ખાનના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Mitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઈમરાન ખાન ની પત્ની કોરોના પોઝીટીવ ઈમરાન ખાન નો ડ્રાઈવર કોરોના પોઝીટીવ ખાલી ઈમરાન ખાન કોરોના નેગેટિવ દયા પતા લગાઓ દાલ મે કુછ કાલા હૈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Monika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ શહેર માં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“રામમંદિર ટ્રસ્ટ માં સામેલ થવા મુદ્દે અયોધ્યામાં સાધુઓની અંદરો અંદર લડાઈ અનેક ના માથા ફૂટ્યા વાહ હવે હિન્દૂ ખતરામાં નથી હો…. “લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ […]

Continue Reading

શું ખરેખર મોદીની ભત્રીજી સાથે લૂંટ કરનાર ABVPનો સભ્ય છે….? જાણો શું છે સત્ય…

Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીની ભત્રીજીનુ પર્સ ચોરવાવાળો સોનુ શર્મા ABVPનો સદસ્ચ નિકળ્યો મારો દિકરો ફરી એકવાર #ચૌકિદાર જ ચોર નિકળ્યો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 165 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मदद । भाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…

Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मोदी का twitter #निता अंबानी चलाती है बोला था ना #फेकू गवार अनपढ़ है #इंग्लिश नहीं आती है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “मोदी का ट्विटर चलाती है […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિંદુ યુવતી સાથે ગેંગ રેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jivanbhai Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*डॉ.नम्रता चंदानी,पाकिस्तान में अपनी ही कॉलेज में गेंग रेप के बाद निर्मम हत्या।सिंध प्रांत में आसिफा मेडिकल कालेज में पढ़ने वाली नम्रता चंदानी नाम की मेडिकल छात्रा की हत्या जबरन धर्म परिवर्तन का विरोध करने के कारण कर दी […]

Continue Reading

શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ માણસ એક તો કંટાળેલો હોય ને પાછી મંદી એમાં ધંધો નય ને જો મેમો 5000 નો ફાટે પછી જુઓ શું થાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 […]

Continue Reading

શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]

Continue Reading

શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया |” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય…..

ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભક્તો. ગુજરાતીમાં […]

Continue Reading