Edited: મનોહરલાલ ધાકડ અને સ્વામી ચિન્મયાનંદે મૈથિલી ઠાકુરના ચૂંટણી પ્રચારમાં હાજરી આપી ન હતી…
બિહારના અલીનગર વિધાનસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર મૈથિલી ઠાકુરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, તેઓ ભાજપનો સ્કાર્ફ પહેરેલા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓ સ્વામી ચિન્મયાનંદ અને મનોહર લાલ ધાકડ સાથે હાથ જોડીને ઉભા જોવા મળે છે, જેઓ વિવાદાસ્પદ મંદસૌર હાઇવે વીડિયો પછી ચર્ચામાં આવ્યા હતા આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading
