જાણો જવાહરલાલ નહેરુના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. […]

Continue Reading

જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

શું ખરેખર દેવપ્રયાગ થી શ્રીનગર વચ્ચે દોડતી ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

નદી કિનારે સ્થિત પહાડોની વચ્ચે બનેલી ટનલમાંથી ગુડઝ ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

જાણો ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની લીધેલી મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે […]

Continue Reading

શું ખરેખર કેનેરા બેંકને કેનેડા સમજી ભાજપાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેરા બેંકની શાખાની બહાર બીજેપી સમર્થકોને પ્રદર્શન કરી રહેલા કથિત રૂપે એક ફોટો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીફ જસ્ટીસનું પદ હોય છે કે કેમ…? અને કોઈ ભારતીયને આ પદ મળ્યુ હોવાના મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

ઈઝરાયેલના પ્રધાનમંત્રીનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે. 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 2800 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લેબનનની સરકાર અને હિઝબુલ્લાહ બંનેએ આ […]

Continue Reading

Fact Check: શું CPI(M) ના ભૂતપૂર્વ મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચુરી ખ્રિસ્તી હતા…? જાણો શું છે સત્ય….

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ. તસવીરમાં હિન્દીમાં લખેલું બેનર દેખાય છે, “કોમરેડ સીતારામ યેચુરી અમર રહે”, જેની સામે એક શબપેટી છે અને ઘણા લોકો આસપાસ ઉભા છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “સીતારામ યેચુરી ખ્રિસ્તી […]

Continue Reading

Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ ગત વર્ષે સામુહિક આપઘાત કર્યો હતો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક સાથે સાત સભ્યોની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે તેવું નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો દ્વારા બ્રિટનની રાણીને સલામી આપી હતી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

જાણો ખાડામાં પડેલા જેસીબીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડામાં પડેલા જેસીબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડામાં પડેલા જેસીબીનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડામાં પડેલા જેસીબીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ […]

Continue Reading

કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]

Continue Reading

Fake News: શું ખરેખર મહાત્મા ગાંધી ડો બાબાસાહેબઆંબેડકરને નમન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બાબા સાહેબ આંબેડકરની સામે મહાત્મા ગાંધીને નમન કરેલા જોઈ શકાય છે. […]

Continue Reading

અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ

અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન […]

Continue Reading

જાણો સોનિયા ગાંધીની સાથે ફોટોમાં ઓત્તવિયો ક્વાત્રોચી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીની સાથે એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં સોનિયા ગાંધીની સાથે જે વ્યક્તિ છે એ ઓત્તવિયો ક્વાત્રોચી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સોનિયા ગાંધીની સાથે યુવકનો જે ફોટો […]

Continue Reading

જાણો મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની મુલાકાતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર નિતીશ કુમારને હાલમાં યુવાન દ્વારા ફડાકો મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

બિહારના સીએમ નીતીશ કુમારને થપ્પડ મારવામાં આવતા વીડિયો હાલના સમયનો નથી પરંતુ બે વર્ષ પહેલાનો છે. બિહારના સીએમ નીતિશ કુમારનો 25 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરે છે. ત્યારપછી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ યુવકને કાબૂમાં […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી […]

Continue Reading

જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને […]

Continue Reading

જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

Fake News: કોંગ્રેસ પર નિશાન સાધતા કિરણ ચૌધરીના વીડિયોનું જાણો શું છે સત્ય….

હરિયાણાના પૂર્વ સીએમ બંશીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસમાં રહીને ભાજપની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું ન હતું. વાયરલ દાવો ખોટો છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંશીલાલની વહુ કિરણ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહી છે કે કોંગ્રેસે એવું જૂઠ ફેલાવ્યું હતું કે ભાજપ બંધારણને ખતમ […]

Continue Reading

જાણો જાહેરમાં દારુની વહેંચણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપના સાંસદે જીતની ખુશીમાં લોકોને દારુની વહેંચણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો જે […]

Continue Reading

શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે […]

Continue Reading

જાણો રાહુલ ગાંધીને સંવિધાનના પેજ વિશે પૂછી રહેલા અનુરાગ ઠાકુરના  વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે સંવિધાનના પેજ બાબતે પ્રશ્ન પૂછ્યો તો તે જવાબ ન આપી શક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…

2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે.  ગયા શનિવારે બાર્બાડોસના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024ની જીતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી […]

Continue Reading

શું ખરેખર પુલ તુટવાની ઘટના ગુજરાતમાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ યુપીના ફરૂખાબાદ પાસેના હાઈવે પરનો છે. જ્યા નિર્માણાધિન પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે રસ્તા પર ખાડા પડવાની તેમજ બ્રિજ ધોવાઈ જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક બ્રિજ પણ તુટવાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

જાણો તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોપ […]

Continue Reading

શું ખરેખર ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને તેમની દીકરી અંજલિ બિરલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને નામે વાયરલ નંબરનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રોઈ રહેલી મહિલાનો વીડિયો અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં દબાણ હટવવાની કામગીરી દરમિયાન આ મહિલા ભાવુક થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024માં ફૈઝાબાદ સીટ પર ભાજપની હાર બાદ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યાએ બાળકીને ખોળામાં લઈને રડતી જોઈ શકાય છે. […]

Continue Reading

મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગનાર મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં મહિલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પાસે મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી ન હતી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તેમને મળવા આવેલી એક મહિલાને ધક્કો મારતા નજરે પડે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મંત્રી તરીકે તેમની સાથે જોડાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને સૌજન્ય શુભેચ્છા આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

શું ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા પીએમ મોદી બેસી ગયા હતા…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા જ ખુરશી પર બેસી જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો ખોટો છે. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ જ પીએમ મોદી બેઠા હતા.  ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભાજપ તરફથી મોહન ચરણ માઝીએ ઓડિશાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં અન્ના હજારે છે..? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી. તે લક્ષ્મણ રાવ ઇનામદાર છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વ્યક્તિ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની સાથે ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર નીતિશ કુમારનો આ ફોટો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે…? જાણો શું છે સત્ય….

આ વર્ષ 2023નો છે. હાલની લોકસભા ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કિંગ મેકર તરીકે જેડીયુ પાર્ટી આવી છે ત્યારે હાલમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતિશ કુમાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળી રહ્યા છે. […]

Continue Reading

ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો જૂનો છે… જાણો શું છે સત્ય….

ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો ડિસેમ્બર 2023નો છે. હાલમાં ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની કોઈ મિટિંગ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામે સમગ્ર દેશને આશ્ચર્યમાં મુક્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા પક્ષોને લઈ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ […]

Continue Reading

દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અધૂરો વીડિયો મૂળ સંદર્ભથી કાપીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આ વીડિયોને ખાસ કરીને યુપીમાં યોજાયેલી […]

Continue Reading

શું ખરેખર યુપીમાં લોકસભાના પરિણામ બાદ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાની ધ્વજ નહીં પરંતુ ઈસ્લામિક ધ્વજ છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ લીલા કલરનો ધ્વજ ફરકાવતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

અધિકારીઓને ધમકી આપતા અબ્બાસ અન્સારીનો બે વર્ષ જૂનો વીડિયો છે… જાણો શું છે સત્ય….

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મુખ્તાર અંસારીના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને કહ્યું છે કે છ મહિના સુધી કોઈ અધિકારીનું ટ્રાન્સફર-પોસ્ટિંગ નહીં થાય. તેમને પહેલા સમાધાન કરવામાં આવશે. વીડિયોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ગુસ્સામાં બોલી રહેલા ચંદ્રબાબુ નાયડૂના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચંદ્રબાબુ નાયડૂનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDA સરકારની શપથવિધી પહેલાં ચંદ્રબાબુ નાયડૂ ગુસ્સે થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચંદ્રબાબુ નાયડૂનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલી રહેલા મણિશંકર ઐયરના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરી રહેલા કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી. હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક […]

Continue Reading

ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો […]

Continue Reading

ભાજપના નેતા નવનીત રાણા 2024ની ચૂંટણીમાં હાર્યા બાદ રડ્યા ન હતા… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 2022નો છે અને 2024ની સામાન્ય ચૂંટણી સાથે સંબંધિત નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય (MP)ના ઉમેદવાર નવનીત રાણાનો અનિયંત્રિત રીતે રડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તે તૂટી ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading