પુણેમાં બ્લડ કેન્સરની દવા મળી આવી હોવાનો ફેક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

કેન્સરને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કરતી દવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઈમિટિનુફ મર્સીલેટ નામની દવા બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડે છે અને પુણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 નવેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Deej Thakore […]

Continue Reading

શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..? જાણો શું છે સત્ય…

भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક:  1. પેરાસીટામોલ 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન 3. વિટામિન સી અને ડી 3 5. બી સંકુલ 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ 7. ઓક્સિમીટર […]

Continue Reading

કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]

Continue Reading

શું ખરેખર H1B વિઝા ધારકોને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડશે…? જાણો શું છે સત્ય…

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 256 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 […]

Continue Reading

શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

‎‎Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ […]

Continue Reading

ચીનના પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Rajkot Mirror‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન માં કોરોના વાયરસ ને કારણે લોકોને તેના ઘરમાં જ પુરવા માં આવ્યા…લોકોની ચિસોના આવાજ નો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ #china #corona #coronavirüsü #coronavirüsü. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…?

‎‎Jatin Dave નામના ફેસબુક યુઝર દ્વારા રા 31 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીને ફક્ત 57 માળની નવી હોસ્પિટલ ખાસ કરીને વાયરસ કોરોના દર્દીઓ માટે બનાવી છે. ફક્ત 16 કલાકમાં તેઓએ પ્રથમ કેટલાક માળ પૂર્ણ કર્યા. 19 દિવસમાં તેઓએ પાણીની સપ્લાય અને ઇલેક્ટ્રિક […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

શું ખરેખર FSSAI દ્વારા દૂધ અને ખાવાની વસ્તુઓમાં મેલામાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે…? જાણો શું છે સત્ય…

Sonal Krupa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયામાં કેન્સરમાં ભારતનો નંબર બીજો છે. તેનું કારણ શું ? ફક્ત 2.25 મિનિટ નો ટાઇમ આપીને જુઓ આ વિડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1800થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર 45 દિવસમાં કેન્સરની બિમાર મટાળી શકવાની દવા સાયલામાં મળી આવી..? જાણો શું છે સત્ય…

Durgesh Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી, કેન્સરની બિમારી મટાળી દેવાની માહિતી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1700થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

છાતીના એક્સ-રેમાં વંદો દેખાતો હોવાનો ખોટો મેસેજ ફરીથી થયો વાયરલ…જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “ભારતમાં ડોક્ટરએ એક્સ-રે રિપોર્ટ તરફ નજર નાખી અને કહ્યું, “જીવંત વંદો તમારી છાતીની અંદર ફસાઈ ગયો છે. તમારે કોઈ શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની જરૂર પડશે.” દર્દી શસ્ત્રક્રિયા માટે સિંગાપોર ગયો! ડોક્ટરએ તપાસ કરી અને કહ્યું કે “તમારી છાતીની અંદર કોઈ વંદો નથી! જો કે, […]

Continue Reading

શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…

‎‎‎ Ramesh Sagar‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓકટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાથલા થોરનું જયૂસ 60 દિવસ નિયમિત પીવાથી બ્લડ કેન્સર મટે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાથલા થોરના જ્યૂસના નિયમિત 60 દિવસના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે. […]

Continue Reading

શું ખરેખર ડેન્ગ્યુના તાવની દવા શ્રીલંકાના ડોક્ટરો દ્વારા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Jaydeepkumar Brahmbhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકાની એક તબીબી યુનિવર્સિટીએ ડેન્ગ્યુ તાવની સૌથી સસ્તી અને સરળ સારવાર શોધી કાઢી છે. તેમના મતે, એક ગ્લાસ શુદ્ધ શેરડીના રસમાં એક ચમચી બીટનુ જયુસ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને, તે દિવસમાં બે વાર અને સતત ત્રણ દિવસ […]

Continue Reading

શું ખરેખર આ આયુર્વેદ દવા છે, જેનાથી 4 કલાકમાં જ 16 એમએમની પથરી ઓગળી જાય..? જાણો શું છે સત્ય

Jayesh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ આયુર્વેદિક દવા પેશાબના પથ્થર માટે છે.16 મીમી પથ્થર માત્ર 4 કલાકમાં જ ઓગળે છે. તેથી કોઈ પણ ઓપરેશન ન કરો બધા ગ્રુપમાં આગળ મોકલાવો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી […]

Continue Reading

શું ખરેખરપુર્વ શ્રીલંકન ખેલાડી મુરલીધરનના પિતા બિસ્કિટ વહેંચવા મજબૂર છે…? જાણો શું છે સત્ય……

GujjuRocks – ગુજ્જુરોક્સ નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખૂબ જ હેરાન કરી દેનારું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900થી વધુ લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મિનિટોમાં દૂર થઈ શકે છે કેન્સરની બિમારી…? જાણો શું છે સત્ય……

ખેડૂત જગતનો તાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફળ થોડી જ મીનીટોમાં દુર કરે છ કેન્સર વાંચો અને શેર કરો કેટલાયની જિંદગી બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા […]

Continue Reading

શું ખરેખર એક અઠવાડિયામાં જ મટી જશે કેન્સર…? જાણો શું છે સત્ય…

Mojemastram- મોજે મસ્તરામ  નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 28 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, આ વસ્તુના માત્ર 3 દાણા ખાવાથી ૧ અઠવાડિયામા જ ગમે તેવુ કેન્સર પણ થઈ જશે નાબુદ….  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 89 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી.. તેમજ 82 લોકો […]

Continue Reading

શું ખરેખર 48 કલાકમાં જ મટી જશે કેન્સર….? જાણો શું છે સત્ય…

Pagal Gujju નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 26 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, માત્ર ૪૮ કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરએ શોધ્યો ઉપાય.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 213 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની […]

Continue Reading

શું ખરેખર મળી ગયો કેન્સરનો ઈલાજ? 48 કલાકમાં ખતમ થઈ જશે કોઈ પણ સ્ટેજનું કેન્સર! જાણો શું છે સત્ય…

તાજેતરમાં એક 4masti.com નામની વેબસાઈટના માધ્યમથી જીવલેણ ગણાતા કેન્સરનો ઈલાજ મળી ગયો છે. એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત એમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ટેજનું કેન્સર 48 કલાકમાં ખતમ થઈ જશે. વધુમાં જણાવાયું હતું કે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કેન્સરના દર્દીઓ ઉપર શોધમાં ખુલાસો થયો છે કે, કેન્સરના […]

Continue Reading

હકીકતની તપાસ: ઓરલ પોલિયોની રસીનો (ઓપીવી) ચેપ

તાજેતરમાં, કેટલાક વોટ્સ ઍપ અને સોશિયલ મીડિયા મેસેજીસે ભારતભરમાં વડીલોમાં આતંક મચાવી દીધો હતો. ભ્રામક વર્ણનના પ્રચાર દ્વારા આ મેસેજીસ વડીલોમાં ઉભી થયેલી ભયની લાગણીઓ સાથે રમી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વર્ણન: અન્ય મેસેજીસ જેવા કે:“5 વર્ષથી નીચેના બાળકોને પોલિયોના ટીપાં આપશો નહીં”અથવા શરૂઆતની ટ્વીટ ધીરજ ગડીકોટા@ધીરજગડીકોટા ટીવી પરના ન્યૂઝ કહે છે કે ભવિષ્યમાં […]

Continue Reading