શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય પૂજારી એ.પી. રમના દીક્ષિતુલુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર ભારતમાં આ પ્રકારે ઢોંગી બાબાને કબરમાંથી બહાર નીકાળીને ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાંથી જવાબ આપી રહેલા એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીર સાહેબ કબરમાંથી જવાબ આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ કરાતાં મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર નમાજ અદા કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર નમાજ અદા કરતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મસ્જિદમાં નમાજ વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાના વિકલ્પ સ્વરુપે મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર જાહેરમાં નમાજ અદા કરી તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં મુસ્લિમો દ્વારા રોડ પર નમાઝ ન પઢવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મનસે નેતા રાજ ઠાકરેના મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકરને લઈ આપવામાં આવેલા અલ્ટિમેટમ બાદ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ બેનર પકડીને ઉભેલા જોવા મળે છે. જે બેનરમાં લેખેલુ છે કે, “बराए मेहरबानी कोई भी नमाजी मस्जिद के बाहर सडक […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી પાસેથી તમંચો જપ્ત કરી રહેલી મહિલા પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

અંદરો-અંદરના ઝઘડામાં થયેલી હત્યાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

શિવ ગુર્જરની 18 માર્ચ 2022ના રોજ દિલ્હીના નરાયણા વિસ્તારમાં પાનની દુકાનમાં થયેલી દલીલ બાદ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના શિવા ગુર્જરની હત્યા મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર શિવ મંદિરમાં ચોરી કરનાર ટોળકીના ત્રણેય શખ્સો મુસ્લિમ હતા….?  જાણો શું છે સત્ય….

હાલમાં એક સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મંદિરની અંદર રહેલા શિવલિંગને હથિયાર વડે કાઢતા શખ્સોને જોઈ શકાય છે. આ સીસીટીવીને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. અને આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મંદિરની અંદર ચોરી કરનાર ત્રણેય શખ્સ મુસ્લિમ છે અને ત્રણેયના નામ મોહમ્મદ, યુસુફ અને […]

Continue Reading

સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading

શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના એક ટોળા સાથે રસ્તા પરથી ચાલતી વખતે એક પોલીસ કર્મીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં […]

Continue Reading

કન્હૈયા કુમારનો ઇસ્લામ વિશે ભાષણ આપતો ગેરમાર્ગે દોરતો વિડિયો વાયરલ થયો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કૈનયા કુમારને ઈસ્લામ ઉપર ભાષણ આપતા સાંભળી શકાય છે. આ વિડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ […]

Continue Reading

રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ […]

Continue Reading

આમ આદમી પાર્ટીનું એડિટ કરેલુ પોસ્ટર ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ નો થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં તે ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. જે વિડિયો વાયરલ થયા બાદ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ સોશિયલ મિડિયા પર એક આમ આદમી પાર્ટીની જાહેરાતનું પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. હાલ AAP દ્વારા આખા ગુજરાતમાં જન સંવેદના […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળ પોલીસ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામની એક યાદીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું “જય શ્રી રામ”ના નારા લગાવો. જો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મીયાભાઈ નહીં સુધરે કોરોના વાયરસ ફેલાવવા છિકો ખાય છે બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભગવો ગુજરાતી લેરી લાલા નામના ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છે કે મુસ્લિમ લીગ ? 27 માંથી 20 ઉમેદવાર મુસલમાન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 27 […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસીએ UN ને પત્ર લખીને એવું કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી…? જાણો સત્ય…

‎ Kranti Kari Soch ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ?ओवैसी ने UN को लिखा पत्र कहा कि भारत में मुस्लिम safe नहीं.!?UN से आया जवाब 56मुस्लिम country हैं जहां safe हो वहां चले जाओ.!!. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

(ફોટો સૌજન્ય: ફેસબુક) 24 માર્ચ, 2019 ના રોજ સંજય ગઢિયા નામના એક ફેસબુક યુઝર દ્વારા આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદી ની વધું એક નૌટંકી…. મુસ્લિમો પણ ભાજપ સાથે છે તેવું બતાવવા હિન્દુ મહીલાઓ ને આ રીતે પરેડ કરાવી પરંતુ એ બેન ચાંલ્લા સાથે પકડાઈ ગયા. […]

Continue Reading