જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી […]

Continue Reading

Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશમાં 15 અને 16 ઓક્ટોબરના પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનો અને બસોમાં ભરાયેલા ઉમેદવારોની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….

સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading

ભાજપના સાંસદ દેવજી પટેલનો મહિલા સાથે ડાન્સ કરવાનો વિડિયો ખોટો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ પાકિસ્તાનનો ડોક્ટર ઝફર ઈકબાલ છે. જાલોરના સિરોહીના બીજેપી સાંસદ દેવજી સાથે તેને કોઈ લેવાદેવા નથી. સોશિયલ મિડિયમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આધેડ ઉમરના વ્યક્તિ એક યુવતી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.    હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો […]

Continue Reading

દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો એક બીજા પર આક્ષેપો અને પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે ચાર માળની ઈમારત પર ચડતા લોકોની એક તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર પરત આવી હતી. દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર દ્વારા પોતાના શરીર પર આગ લગાડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી […]

Continue Reading

યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ […]

Continue Reading

નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા […]

Continue Reading

શું ખરેખર જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર સીઆરપાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અને ટીવી ડિબેટના માધ્યમથી લોકોમાં પ્રિય થયેલા જયરાજસિંહ પરમાર દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસને રામ-રામ કરી દિધા હતા અને વિધિવત ભાજપામાં જોડાયા હતા. આ પૃષ્ટભૂમિ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વંચાય છે કે “અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં નથી લેવા એ સામે થી ઉપર પડતા આવે […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ […]

Continue Reading

અમિત શાહના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી મહિનામાં યોજાવા જઈ રહેલી યુપી ઈલેક્શનની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અમિત શાહ એક રેલીમાં પ્રવચન આપતા જોઈ શકાય છે. અને લખવામાં આવ્યુ છે કે, “अमित शाह बोले सरकार बनी तो दूध की नदिंया बहेंगी” આ […]

Continue Reading

શું ખરેખર સ્વામી પ્રસાદ મૌર્ય ટિકિટ માટે માયાવતીને પગે પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આવતા મહિને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો તેમના સપોર્ટ ગ્રુપ વિશે સોશિયલ મિડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સમર્થકોએ તેમની નિંદા કરી છે. સોશિયલ મિડિયા […]

Continue Reading

Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને  બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

લાકડીથી યુવકને માર મારી રહેલા વિડિયોની શું છે સત્યતા….? માહિતી માટે વાંચો અહેવાલ…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ખાખી ડ્રેસમાં રહેલા અધિકારીઓ એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ દુકાન માંથી આ વિડિયો ઉતારી રહ્યો છે. આ વિડિયોને હાલમાં સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  તેમજ આ વિડિયોની પૃષ્ઠભૂમિમાં ભાજપાના નવા અભિયાન […]

Continue Reading

શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી…? જાણો શું છે સત્ય….

ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ પિતાને પાણી પિવડાવતી દિકરીના વિડિયોને બંગાળ હિંસા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મે, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારથી, રાજ્યના વિવિધ ભાગોમાંથી રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે લોકોના જૂથે બીજા પક્ષના સમર્થકોને મારી નાખ્યા છે અને ક્યાંક પાર્ટી ઓફિસને બાળી નાખવાની ઘટનાઓ બની છે. જેના કારણે રાષ્ટ્રીય કક્ષાએ […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ટીએમસી કાર્યકરો દ્વારા બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેના ફોટો છે…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પલાયન કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓએ જોર પકડ્યુ છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી ખાલી ગ્રાઉન્ડમાં હાથ ફેલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે નેતાઓની સભાઓ અને રેલીઓમાં કેટલું ભીડ એકત્ર થાય છે. આ દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે […]

Continue Reading

શું ખરેખર ભાજપાના મંચ પર શ્વાન બેઠો હોવાની તસ્વીર બિહારની છે…? જાણો શું છે સત્ય….

બિહાર ચૂંટણીની વચ્ચે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં એક ખાલી સ્ટેજ પર બીજેપીના ઝંડા લગાડેલા જોવા મળે છે અને સ્ટેજ પર એખ શ્વાન બેસેલો જોવા મળે છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્ટેજ બિહાર ભાજપાનું છે. તેમજ આ ફોટો સાથે કટાક્ષ કરવામાં આવી રહ્યો […]

Continue Reading