જૂના કાગળપત્રોનો સંગ્રહ

શું ખરેખર ભાજપા નેતાને મહિલાઓએ કાર માંથી ઉતારી માર માર્યો…? જાણો શું છે સત્ય..

વિડિયોમાં દેખાતી મહિલાઓ કોઈ ભાજપાના નેતાને માર મારતી નથી. મહિલાઓએ શાજી નામના વ્યક્તિ પર આરોપ લગાવીને માર માર્યો હતો કે તેણે તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટા શેર કર્યા હતા. શાજી મુરિયાદ કેરળના સમ્રાટ ઈમેન્યુઅલ ચર્ચના ભૂતપૂર્વ સભ્ય છે અને મહિલાઓ ચર્ચની સભ્ય છે. આ વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ […]

Continue Reading

શું ખરેખર નયારા એનર્જી દ્વારા ઉનાળામાં પેટ્રોલ ટેન્ક ફુલ ન કરવા ચેતવણી આપી…? જાણો શું છે સત્ય….

નયારા એનર્જી દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમના નામે ફેક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. હાલમાં ગરમી ત્રુતુ ચાલી રહી છે. લોકો ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, તાપમાનમાં વધારો થતા […]

Continue Reading

Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે. ગત શનિવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસ દ્વારા બજરંગ બલીના નામ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ કોમ્પિયન ચલાવવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે વાનરોને ભોજન કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલના બેડરુમના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડરુમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બેડરુમનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બેડરુમનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. […]

Continue Reading

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો લીલો ધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ ધાર્મિક ધ્વજ હતો, આ સ્થળ પર અનેક ધ્વજ સુમેળપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા, જે સમર્થકોમાં એકતા અને એકતા દર્શાવે છે. 135 બેઠકોની આકર્ષક સંખ્યા સાથે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP) પર વિજય […]

Continue Reading

Fake News: શું ખરેખર સ્ટારના નિશાન વાળી 500 રૂપિયાની નોટ નકલી છે.? જાણો શું છે સત્ય…

RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ ‘સ્ટાર’ બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં ‘સ્ટાર’ ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે. 500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

સસરાએ ચંપલથી જમાઈની ધુલાઈ કરી હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરરાજાને ચપ્પલથી મારી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેજમાં બાઈક માંગવા પર સસરાએ જમાઈની ચપ્પલથી ધુલાઈ કરી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: કર્ણાટકમાં ઈવીએમ મશીન તોડતા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ચૂંટણી અધિકારીની કારમાં રાખેલા રિઝર્વ ઈવીએમ તોડી નાખ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઈવીએમ મશીન તોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં લોકોએ સીએમ બસવરાજ બોમ્મઈને માર માર્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો 2018નો છે જ્યારે કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક પ્રદર્શન દરમિયાનનો છે. જેમાં બસવરાજ બોમ્મઈ ઘાયલ થયા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પરિણામ 13 મેના રોજ આવશે. દરમિયાન, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં ગુમ થયેલી 41 હજાર મહિલાઓની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગેની નો એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.  ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]

Continue Reading

તેલંગાણા ચૂંટણી દરમિયાનનો પૌસા વહેચવાનો વીડિયો કર્ણાટક ચૂંટણી દરમિયાનનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે…. જાણો શું છે સત્ય….

આ વીડિયો કર્ણાટક ચૂંટણીનો નથી પરંતુ તેલંગાણામાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાનનો છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે બે મહિલાઓને બીજેપીના સિમ્બોલ સાથે પરબિડીયું ખોલતી જોઈ શકો છો. તે પરબિડીયા માંથી બે હજાર રૂપિયાની નોટ કાઢે છે. વાત કરતી વખતે પણ તમે તેમને સાંભળી શકો છો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં અમિત શાહના ભાષણ દરમિયાન અનુવાદકે ભૂલ કરી, જેના પર શાહ ગુસ્સે થઈ ગયા…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં બે અલગ-અલગ વીડિયો છે. આ બંને વીડિયો તાજેતરના નથી પરંતુ જૂના છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ ભાષણ આપી રહ્યા છે. અને એક અનુવાદક પણ છે જે તેમના ભાષણનો અનુવાદ કરી રહ્યો છે. વીડિયોમાં તમે […]

Continue Reading

કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….

આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.  ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading

શેત્રુજ્ય પર્વતના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો જુનો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ આ બબાલમાં કોઈ કોમી વિવાદ નથી. ડોલીના બે ગ્રુપ વચ્ચે માથાકુટ થઈ હતી. જૈન સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાલિતાણાનો એક વિડીયો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાઇરલ થયો છે જેમાં ગીરીરાજની પરિક્રમાં કરતાં જૈનોને કેટલાક અસાજીક તત્વો બળજબરી પૂર્વક આદીનાથના દર્શન કરતા પહેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો નકલી પીરબાબાનો આ વીડિયો ભારતનો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાં રહેલા પીરબાબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતના એક નકલી પીરબાબાનો છે જે કબરમાં રહીને ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન અંગે સમાચારપત્રના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન સાથેના સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે, પુલવામા હુમલો ભાજપ દ્વારા રચવામાં આવેલું એક ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો […]

Continue Reading

ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી. કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Continue Reading

Fake News: નદી પાર કરતા ટ્રકનો આ વીડિયો વાસ્તવિક ઘટના નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગેમિંગનો વીડિયો છે. ભારત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વાયરલ તમામ માહિતી ભ્રામક છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં, રોકેટ જેવું દેખાતું વાહન સૌપ્રથમ તેની સામે આવેલા બીજા સશસ્ત્ર વાહન દ્વારા શરૂ કરાયેલા પુલની મદદથી જળાશયને પાર કરે છે. પાછળથી, તે બેહદ વળાંક […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. મહામંડળ દ્વારા મફત મુસાફરી આપવામાં નથી આવી રહી…જાણો શું છે સત્ય…

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

Fake News: શું ખરેખર શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે કોઈ દાન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેની પૃષ્ટી ટ્રસ્ટના સીઈઓ અને પીઆરઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિરડી સાંઈ ટ્રસ્ટના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા હિમસ્ખલનનો આ વીડિયો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો […]

Continue Reading

દસ વર્ષ જૂના ફોટોને હાલના નક્સલી હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છત્તીસગઢમાં તાજેતરના નક્સલી હુમલા તરીકે શેર કરવામાં આવેલી આ તસવીર 10 વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. […]

Continue Reading

દિલ્હી કોર્ટ બહાર મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

વકીલ દ્વારા મહિલા પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ આ મહિલાનું મોત નથી થયુ. તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં થોડા સમય પહેલા દિલ્હીના સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા પર વકીલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ […]

Continue Reading

કોલ્ડ્રિંક્સમાં ઈબોલા વાયરસ હોવાના હૈદરાબાદ પોલીસના વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા હૈદરાબાદ પોલીસના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદ પોલીસે એવી સૂચના આપી છે કે, આગામી કેટલાક દિવસો કોલ્ડ્રિંક્સ કે ઠંડા પીણા પીશો નહીં કારણ કે, કંપનીના એક કામદારે તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસનું દૂષિત લોહી ભેળવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ વીર સાવરકરના ફોટો પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ […]

Continue Reading

Fake News: પર્વતારોહક બલ્જિત કૌર જીવીત છે. તેના મૃત્યુની વાત તદ્દન ખોટી છે.. જાણો શું છે સત્ય….

બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વર્ષ 2021ના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

11 મે, 2021ના રોજ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન હિંસાના ભડકા વચ્ચે ઇઝરાયેલના હવાઇ હુમલા દરમિયાનની તસ્વીર છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલ્ડિંગ પર કાળા ધુમાડા ઉડતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હાલમાં કરવામાં આવેલો હુમલાની તસ્વીર […]

Continue Reading

IPL મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા નથી લાગ્યા. જાણો શું છે સત્ય….

આ વિડિયો 2019નો જયપુર સ્ટેડિયમ નો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ક્રિકેટ સ્ટેડિયમમાં બેસેલા લોકોને ચોકિદાર ચોર હૈ કહેતા સાંભળી શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર […]

Continue Reading

ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી નથી. તેની શોધખોળ હજુ ચાલી જ રહી છે… જાણો શું છે સત્ય..

ગુડ્ડુ મુસ્લિમ ધરપકડ કરવામાં આવી નથી. તેનું અંતિમ લોકેશન કર્ણાટકા મળ્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ.  ઉમેશપાલની હત્યાના કેસના આરોપી અને પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહમેદ અને તેના ભાઈની પ્રયાગરાજમાં સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં હજુ ચાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ભૂમિકા […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ તેમના એફિટેવીડમાં તે આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાનું જણાવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીએ તેમના તમામ એફિટેવીડમાં જણાવ્યુ છે કે તેણે બી.કોમના પહેલા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાની વાત તદ્દન ખોટી છે. આગામી વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઇ દાવો કરવામાં આવી […]

Continue Reading

Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.

અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે. એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં […]

Continue Reading

ડી-માર્ટ દ્વારા મહિલા કર્મચારીઓને ચાંદલો કરવા પર કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કર્મચારી અને એક ગ્રાહકને ચાંદલો કરવા બાબતે બબાલ થઈ હતી. ડીમાર્ટ દ્વારા તેમના મહિલા કર્મચારીને ચાંદલો કરી ન આવવાનું કહેવામાં આવ્યુ નથી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો ખેસ પહેરેલા અને ડી માર્ટના અધિકારી સાથે વાતો કરતા જોઈ શકાય છે. જે મરાઠી ભાષામાં ચર્ચા કરતા […]

Continue Reading

જાણો પોતાના ભણતર વિશેની માહિતી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, તેમણે હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક રખડતા કૂતરા બે મહિલાઓ અને એક બાળકની સ્કૂટી પાછળ દોડી રહ્યા છે. જે બાદ મહિલા પોતાનું સંતુલન ન રાખી શકી અને નજીકમાં પાર્ક કરેલી કાર […]

Continue Reading

Fake News: શું ખરેખર આ પ્રકારના 60 ટનના 80 પથ્થરો મળી આવ્યા છે.? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પથ્થર આજ થી 7 વર્ષ પહેલા વર્ષ 2016માં મળી આવ્યો હતો. તેમજ આ પથ્થરનું વજન 60 નહીં પરંતુ 30 ટન છે. તેમજ 80 પથ્થર મળી આવ્યા હોવાની વાત પણ ખોટી છે. આ એક જ પથ્થર મળી આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

જાણો પૂર્વ રક્ષામંત્રી એ કે એન્ટોનીએ તેમની પત્નીની પેઈન્ટિંગ સરકારના 28 કરોડ રુપિયામાં ખરીદી હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પેઈન્ટિંગ સાથે ઉભેલી મહિલાના ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીની પત્ની છે અને બાજુમાં તેણીએ બનાવેલું પેઈન્ટિંગ છે જે તે સમયે એ.કે.એન્ટોનીએ સરકારના 28 કરોડ આપીને રુપિયામાં ખરીદ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ ન હતુ… જાણો શું છે સત્ય…

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનમોહન સિંઘ એક ખુરશી પર બેસેલા જોઈ […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. સંપૂર્ણ વીડિયોમાં કેજરીવાલ તેમની ભૂલ સુધારી લે છે. આ અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્ટેજ પરથી દર્શકોને સંબોધતા જોવા મળે છે. ભાષણ દરમિયાન “કેજરીવાલ મહાભારતના એક […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર […]

Continue Reading

જાણો વીડિયોમાં દેખાતા ફળની નજીક દિવાસળી લઈ જતાં સળગી ઉઠતા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં દેખાતા છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં રામનવમીના શોભાયાત્રા નીકળી હતી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. રામ નવમીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે કમાન્ડોની કડક સુરક્ષા વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ફૂલોથી શણગારેલા રથ પર રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના રૂપમાં બાળકો […]

Continue Reading

હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ હૈદરાબાદનો ગત વર્ષનો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલા કેટલાક પોલીસકર્મીઓ કેટલાક યુવકોને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમને લાઠીઓથી મારતા પણ […]

Continue Reading

સંકલ્પ ડેરીની છાશ 475 રૂપિયા અડધા લિટર નથી વહેચવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

સંકલ્પ ડેરીની છાશની થેલીનો ફોટો ડિજીટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. સંકલ્પ ડેરી દ્વારા 25 રૂપિયા લિટર છાશ વહેંચવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સંકલ્પ રેસ્ટોરન્ટનું એક બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં છાશના એક ગ્લાસનો ભાવ 200 રૂપિયા લખેલો હોવાને કારણે ગુજરાતના સોશિયલ મીડિયામાં […]

Continue Reading

Fake News: અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિજરજન્ટ પાવડરનું નથી ભેળસેળ કરવામાં આવતુ… જાણો શું છે સત્ય….

આરોગ્ય કમિશ્નરને વર્ષ 2017માં કરવામાં આવેલી અરજીના લોકલ ન્યુઝ પેપરના ક્ટિંગને ખોટા સંદર્ભમાં અને ખોટા દાવા સાથે છેલ્લા પાંચ વર્ષથી વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ડેરી અમુલ ડેરી વિષે માહિતી આપવામાં આવી છે કે, “અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા […]

Continue Reading

અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading