પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….

આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના […]

Continue Reading

જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….

ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.  આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મીની લોકડાઉનના નિયમો યથાવત રાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

કોરોના સતત વધતા કેસ વચ્ચે રૂપાણી સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મીની લોકડાઉન લગાવ્યુ હતુ. જેને સમાંયતરે વધારવામાં આવતુ હતુ. વાવાઝોડાં વચ્ચે આ મિનિન લોકડાઉનની અવધી 18 મે ના પૂરી થતી હતી. જે ત્રણ દિવસ વધારવામાં આવી હતી. અને તારીખ 20 મે ના નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવવાના હતી.  આ વચ્ચે ગુરૂવારે સવારથી સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર વેક્સિન મુકાવનાર દરેકને 1000 રુપિયા આપશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર કોરોનાની વેક્સિન મુકાવનાર તમામને 1000 રુપિયા આપશે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ […]

Continue Reading

શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અબતક ન્યુઝ મિડિયાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અબતક ન્યુઝ એ સૌરાષ્ટ્રનું પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ છે. તેમની ન્યુઝ વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો થે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનો વીડિયો કોરોનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના આ સમાચારો સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક વિના સ્પીડ બોટ ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણી અને જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા….? જાણો શું છે સત્ય….

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી જાહેર થતા સોશિયલ મિડિયામાં નેતાના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અમુક સત્ય અને અમુક ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં બે પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલની પ્લેટ પર ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય […]

Continue Reading

લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…

Khissu  નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન 5.0આવી રહ્યું છે હશે કડક નિયમો #Lockdown4.0 #khissu #Yojna #News #Tech #gujrati. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

‎‎Nimish Shah નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, થોડાક સમયમાં સમાચાર… ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે થી શ્રી વિજયભાઇ રૂપાણીનું રાજીનામુ મંજૂર… તેઓના સ્થાને શ્રી મનસુખભાઇ માંડવીયાની ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે પસંદગી…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

‎Dharmesh Goswami નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ  જાગૃત નાગરિક મંચ નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ જુઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગાડી માં વીમો પણ પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીની ખુરશી છે જોખમમાં…? જાણો સત્ય

बेखौफ Gujju‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં : હવે આવી રહી રહ્યુ છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં. હવે આવી […]

Continue Reading

પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી.. PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો […]

Continue Reading