ABP અસ્મિતાની એડિંટીગ બ્રેકિંગ પ્લેટ ફરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હાલમાં આ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલમાં ABP અસ્મિતાની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કથિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

એબીપી અસ્મિતાના એડિટેડ પોસ્ટરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એક એબીપી અસ્મિતાનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા દ્વારા લોકોમાં જઈ રહ્યા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સ્ક્રિનશોટને […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….

આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના […]

Continue Reading

પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.” […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ…જાણો શું છે સત્ય….

ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર […]

Continue Reading

શું ખરેખર આંણદમાં ચાલુ લગ્ન પર પોલીસે પહોંચી બંધ કરવાવ્યા હતા…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે અને ડીજે વાગી રહ્યુ છે આ વચ્ચે પોલીસ ત્યાં પહોંચી અને બંધ કરાવે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર 6 જાન્યુઆરીથી ફરી હેલ્મેટનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.” તેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણી અને જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા….? જાણો શું છે સત્ય….

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી જાહેર થતા સોશિયલ મિડિયામાં નેતાના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અમુક સત્ય અને અમુક ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં બે પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલની પ્લેટ પર ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….

Mohammed Bismillah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના Navsari-My City (New) નામના ફેસબુક પેજ પર “અમિતાભ બચ્ચનની નાટકબાજી  અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેને સિમટોમેટિક કોરોના છે.એટલે કે બીમાર નહી, હળવો.(પ્રાથમિક સટેજ). એમની પાસે 3 બંગલા છે, જેના 18 રુમ છે, 2 મીની ICU છે અને 2 ફેમીલી ડોક્ટર 24 કલાક છે.(પ્રાયવેટ). સિમટોમેટિક […]

Continue Reading

શું ખરેખર હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર, સાથે બીજા ક્યા ફેરફાર થશે, જાણો વિગતે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 530 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 83 લોકો […]

Continue Reading

શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..

Deepa Santwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અધોગતિશીલ ગુજરાત..!! પગપાળા વતન જતા શ્રમિકો પાસે ગુજરાત સરકારની રેલવે પોલીસ લાંચ કઈ રહી છે.. અમિત શાહ માટે ખોટા સમાચાર ફેલાવતા લોકોની ધરપકડ જો 24 કલાકમાં થઈ શકતી હોય તો ગૃહમંત્રી અમિત શાહ સુધી આ ગરીબોની વેદના કેમ નથી […]

Continue Reading

શું ખરેખર અઝીમ પ્રેમજી દ્વારા 50 હજાર કરોડનું દાન કોરોના સામે લડવા માટે આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Wipro ના માલિક અઝીમ પ્રેમજી એ કોરોના સંકટથી લડવા માટે 50000 કરોડ ની આર્થિક મદદ આપી.. ભક્તો અદાણી અંબાણી એ કેટલા હજાર કરોડ દીધા કહેશો ? ડૂબી મરજો આંકડો ન મળે તો..” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ત્રિકમ કેશરી‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર,2019   ના રોજ  આપડો અડ્ડો નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટીવી વાળા થી પણ ભૂલ થય જાય કારણ કે એ લોકો ઇંગ્લિશ મિડિયમ માં ભણેલાં હોય શકે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ન્યૂઝ […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎‎‎Zalavadiya Kano‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર,2019   ના રોજ  Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પાટીદારો ને ગરજ હતી એટલે તેમણે ભાજપ ને મત આપ્યાં, ભાજપ ને એમની કોઈ જરૂર નથી. – અમિત શાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીઃ ઘરમાં ઘૂસી આવ્યો દીપડો, કૂતરા પર કર્યો હુમલો ને…, જુઓ વીડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 221 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા…? જાણો શું છે સત્ય…

Mohan Naik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ લક્ષ્મી મિલ પાંડેસરા સુરત 42 ના મોત 28 ઘાયલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પકડાયેલા ત્રણ આંતકવાદી કોંગ્રેસી છે…? જાણો શું છે સત્ય…..

Sant Upadhayay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PUNJAB ME 3 CONGRESSI TERRORIST ARRESTED WITH TRUCK WITH AK 47 -AK 56 AANKHE KHOLO INDIA” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુ હાલમાં કોઈ મહિલાને ભગાળી ગયાના આક્ષેપ થયા છે.? જાણો શું છે સત્ય….

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હવે નેતાઓ પછી બાવાઓ એ શરૂ કર્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં સ્વામિનારાયણના […]

Continue Reading

શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

Gaurav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “So this was expected from so called believers and followers. What kind of #faith is this ??? It’s @Sabarmati riverfront of Ahmedabad…People were not allowed to pollute the river so they left Ganpati Idol on footpath” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત માંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Natvar sonara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જલસા કરો ભાઇ, જલસા ઘરમાં બેસીને દારૂ પીવાની છુટ્ટી આજથી જલસા કરો,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 227 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીને પાણી છાંટવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય………

માથા ભારે ગુજરાતી – ગુજરાતી હોય તો પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રૂપીયા આમ કમાવાય બનો કરોડપતિ ઘઉં ના ગોડાઉન માં પાણી છાંટી આચરાશે કૌભાંડ? વરસાદ માં ઘઉં પલળી ગ્યા બોલી વસૂલાશે રકમ સેર કરો અટલે બીજા જોશે વિકાસ (આ સ્ટોરી કોય નય બતાવે […]

Continue Reading

શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલે 10 લાખ રૂપિયા આપીને પોતાના પર કરાવ્યો હુમલો…? જાણો શું છે સત્ય…

Ahmedabad People નામના એક ફેસબુક પેજ પર 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હાર્દિકે જાતે જ કરાવ્યો હતો હુમલો… દસ લાખ રૂપિયા આપી ને પોતાને જ થપ્પડ મરાવી. લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત…પોતે જ હુમલો કરાવ્યો છતાં માર શા માટે ખવડાવ્યો?? તેવો કર્યો સવાલ. આ પોસ્ટને […]

Continue Reading

હાર્દિક પટેલની કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી બાદબાકી…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Suresh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાસિયાઓ તમારા શેઠની ઓકત કેટલી છે એ કોંગ્રેસએ બતાવી દીધી. જ્યારે પોસ્ટની અંદર એવું લખાણ હતું કે, સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી. આ પોસ્ટને લગભગ 130 જેટલા […]

Continue Reading