શું ખરેખર મોદી ઝિંદાબાદ કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા યુવાનને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં ઝઘડો વિવાદને કારણે થયો હતો. સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે. 22 વર્ષ બાદ થિયેટર ફરી આવેલી ગદર ફિલ્મના બીજા ભાગને લોકોએ ખૂબ વધાવ્યો છે. સમગ્ર દેશના થિયેટરોમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં થિયેટરમાં ગદર-2 ફિલ્મ ચાલી રહ્યો છે અને […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દ્વારા તેમના કાર્યકર્તાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પાર્ટી દ્વારા પોતાનો પક્ષ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  દરમિયાન એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને […]

Continue Reading

શું ખરેખર સુનિલ શાસ્ત્રીને યુપીમાં યોગી આદિત્યનાથ સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને તમામ પાર્ટીના ઉમેદવારની યાદીઓ જાહેર થઈ રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને  દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ દ્વારા યુપી વિધાનસભાની ચૂંટણીમાં યોગી […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક […]

Continue Reading

શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક […]

Continue Reading

શું ખરેખર મારપીટની આ ઘટના આમ આદમી પાર્ટીની મિટિંગ દરમિયાન બની હતી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીને લઈ ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે UPSCમાં 643 માર્ક્સ લાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી એક યુવાનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવાનના હાથમાં એક ફાઈલ જોવા મળે છે અને તે તેના માથે હાથ રાખીને ઉભેલો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે યુપીએસસી પરિક્ષામાં 643 માર્ક લાવ્યો હોવા છતા […]

Continue Reading

શું ખરેખર નર્સ દ્વારા વેક્સિન લગાવવામાં ન આવતી હોવાનો વિડિયો યુપીનો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઝી હિન્દુસ્તાન ન્યુઝ ચેનલનું બુલેટિયન હોવાનું માલુમ પડે છે. આ વિડિયોમાં નર્સ વેક્સિન લેવા આવેલા વ્યક્તિને સોય તો લગાવે છે. પરંતુ બાદમાં વેક્સિન ભરેલુ જ રહેવા દે છે અને ડસ્ટબીનમાં ફેકી દે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

હાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો….જાણો શું છે સત્ય….

હાથરસની ઘટના ચર્ચિત થયા બાદ સોશિયલ મિડિયા પર આ પ્રકરણને જોડી ઘણા વિડિયો, ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી વધારે પડતા દાવા ખોટા અથવા ભ્રામક હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો જોવા મળે છે. તે વિડિયોમાં એક છોકરીનું તાળીઓ વગાડી સ્વાગત કરી રહ્યા છે. ઘણા […]

Continue Reading

શું ખરેખર હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પિડિતાનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Bharat Ratanben Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને આ કૃત્યને ધર્મ, નાત-જાત અને રાજકારણ સાથે ના જોડતા. આજે આ છોકરી છે કાલે તમારી છોકરી કે બહેન પણ હોઈ શકે. હાથરસ, યુપી: – 19 વાય / જે તેની માતા સાથે હતી, રસ્તામાં મેદાનમાં ઘાસ કાપીને […]

Continue Reading

શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો […]

Continue Reading