જૂના કાગળપત્રોનો સંગ્રહ

શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો […]

Continue Reading

જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તારાગઢ ગામે દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

લગ્ન પ્રસંગની વિધિ કરવા જઈ રહેલી મહિલા પર પડેલી આ દિવાલના વીડિયોનું જાણો શું છે સત્ય…

યુપીના મઉ જિલ્લામાં લગ્નની વિધિ કરવા જઈ રહેલી મહિલાઓ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક ઘાયલ લોકોનો જોઈ શકાય છે. રસ્તાની વચ્ચે લોહી-લોહાણ હાલતમાં ઘણી મહિલાઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

ઈરાકમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ ધડાકાના વીડિયોને પુલવામા હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.  પુલવામામાં સૈનિકો પર થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વર્ષ પૂરા થયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો […]

Continue Reading

જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ગાડી પર બેસીને છાપુ વાંચતા તથા અન્ય કેટલાક ખેડૂતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ડો. નાયલા કાદરી બલુચિસ્તાન માટે સંઘર્ષ કરનારી એક નેતા છે… જાણો શું છે સત્ય….

વીડિયો જોવા મળતી મહિલા ડો. નાયલા કાદરી બલોચ છે. તે બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારા નેતાઓમાંની એક છે. તે પોતાને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની વડાપ્રધાન ગણાવે છે. પાકિસ્તાનની ટીકા કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ભારતના વખાણ કરતી જોવા મળી રહી છે અને પાકિસ્તાનને માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર અને અત્યાચારી […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર બેરિકેડિંગ લગાવીને બ્લોક કરેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે રસ્તો બેરિકેડિંગ લગાવીને બ્લોક કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશન પર બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે […]

Continue Reading

શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં […]

Continue Reading

લવ મેરેજ કરવા પરિવારજનોની સહમતિ ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા મંદિરના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુંદર કોતરણી કામવાળા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુંદર કોતરણી કામવાળા મંદિરનો આ વીડિયો અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સુંદર કોતરણી કામવાળા મંદિરનો જે […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો કોંગ્રેસના લોકોને સંદેશો આપી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના લોકોને આપવામાં આવેલા સંદેશાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ […]

Continue Reading

મલેશિયામાં રેલવે ટ્રેક કન્સ્ટ્રક્શનનો વીડિયો ચીનના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રેલવે ટ્રેકના નિર્માણનો વાયરલ વીડિયો ચીનનો નથી પરંતુ મલેશિયાના ઈસ્ટ કોસ્ટ લિંક પ્રોજેક્ટનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જોવા મળે છે કે, અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેલવે લાઇન બનાવવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં ટ્રેક બિછાવવાના મશીનની મદદથી રેલવે ટ્રેકનું બાંધકામ બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં. ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે 2024 વચ્ચે યોજાવાની અપેક્ષા છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો […]

Continue Reading

જાણો CJI ચંદ્રચૂડ અને અન્ય ન્યાયાધીશોના ઈવીએમ વિરોધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશો દ્વારા ઈવીએમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

સોશિયલ મીડિયામાં વાયરલ હાથીના ડાન્સનું જાણો શું છે સત્ય….

આ ઓરિજનલ હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. હાથીના ડાન્સના વીડિયોએ અગાઉ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. હાથીનો અદભૂત ડાન્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા ઘણા લોકો માને છે કે તે સાચો હાથી ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં […]

Continue Reading

જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુસ્સે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન […]

Continue Reading

Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….

આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]

Continue Reading

લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા લાલ કૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ તેને રસ્તો આપી રહ્યા છે. તેમનું અપમાન નથી કરી રહ્યા. હાલમાં ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ ગૃહમંત્રી લાલ અડવાણીને હાલમાં ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ […]

Continue Reading

સાવરિયા શેઠના જૂના વીડિયોને હાલનો રામ મંદિરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ સાવલિયા શેઠ મંદિરનો સપ્ટેમ્બર 2023નો છે. હાલનો રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મહિલા દ્વારા દાન પેટીમાં ઘણી મોટી રકમ દાનમાં નખવામાં આવી રહી છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો હું તો લંડન જતો રહીશ એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. મારી પાસે તો […]

Continue Reading

આ મહિલાએ રામ મંદિર માટે નહીં, પરંતુ વૃંદાવનમાં એક ગૌશાળામાં દાન આપ્યું હતું… જાણો શું છે સત્ય….

આ ફોટોમાં દેખાતી વૃદ્ધ મહિલાએ 6 વર્ષ પહેલા રામ મંદિર માટે નહીં પરંતુ વૃંદાવનમાં ગૌશાળા બનાવવા માટે દાન આપ્યું હતું. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પીળી સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલાનો ફોટોને વાયરલ કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃદ્ધ મહિલાએ રામ મંદિર માટે 51 […]

Continue Reading

Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માલદીવની સંસદમાં સભ્યો વચ્ચેની લડાઈ થતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણની ઉજવણી માટે પાણીની નીચે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. ભારતીય નૌકાદળ સાથે તેની કોઈ લેવા-દેવા નથી.  અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ 22 જાન્યુઆરીએ ધામધુમ પૂર્વક યોજાયો હતો. આ ઉજવણીની પૃષ્ટભૂમિ પર કેટલાક વિઝ્યુઅલ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. હિંદુ ભગવાન હનુમાનજીની છબી સાથે સુશોભિત […]

Continue Reading

જાણો મુંબઈ મીરા રોડ ખાતે બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

જાણો ઈન્દિરા ગાંધી સાથે એક ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી સાથે ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દિરા ગાંધી સાથે ફોટો પડાવવા માટે ટોળામાં નરેન્દ્ર મોદી પણ ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો રામ મંદિર અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતા હજુ પણ રામ મંદિર અને તે સંબંધિત નકલી અને ભ્રામક તસવીરો અને વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

જાણો ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા એક વિદેશી વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા […]

Continue Reading

જાણો પોતાના ભણતર વિશેની માહિતી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, તેમણે હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો તલવારબાજી કરી રહેલી રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી આ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં લોકોની વચ્ચે તલવારબાજી […]

Continue Reading

“મેરે ઘર રામ આયે હૈં” ગીત પર ડાન્સ કરતી મહિલાના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ ડાન્સ વીડિયોમાં દેખાતી મહિલા સાંબલપુરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર અનન્યાદાસ નથી, આ મહિલા મૃદુલા મહાજન છે, એક કન્ટેન્ટ ક્રિએટર છે.  ‘મેરે ઘર રામ આયે હૈં’ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો આવી રહ્યો છે કે, “વીડિયોમાં રહેલી મહિલા અનન્યા દાસ છે, […]

Continue Reading

યુનિફોર્મ સિવિલ કોડના સમર્થન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નંબર 9090902024 ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબરને યુનિફોર્મ સિવિલ કોડ સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ આપવામાં આવ્યો છે. આ મેસેજને શેર કરીને […]

Continue Reading

દિલ્હી અક્ષરધામનો વીડિયો રામ મંદિરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો વાસ્તવમાં દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરનો છે. અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જ પૃષ્ટભૂમિ પર રોશનીથી ઝળહળતા મંદિરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડીને, પોલીસ દ્વારા કેટલાક લોકોને માર મારવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનને તાજેતરમાં અર્જુન એવોર્ડ મળ્યો હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનના ફોટો સાથે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ભગવાન જગન્નાથની રથયાત્રાની જૂની તસવીરને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વાયરલ થઈ છે…

વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પહોળા રસ્તા પર ભારે ભીડ જોય શકાય છે. આ વાયરલ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં રામ મંદિરમાં […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે આવેલા દાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૈસા ભરેલી દાનપેટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે મંદિરમાં સ્થાપિત શ્રી રામ ભગવાનની હલનચલન કરી રહેલી મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે […]

Continue Reading

હૈદરાબાદ પોલીસની કાર્યવાહીના જૂના વીડિયોને મુંબઈના મીરારોડનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ હૈદરાબાદનો વર્ષ 2022નો છે. રવિવારની રાત્રે, મીરા રોડ પર ભગવાન રામના ધ્વજ સાથેની એક કાર પર કથિત રીતે હુમલો કર્યા પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ જ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામાં […]

Continue Reading

શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.  […]

Continue Reading

જાણો દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેની રોશની કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય…. 

ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી […]

Continue Reading

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…

વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આ માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યને લઈને વિવાદ થયો હતો. દરમિયાન, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ […]

Continue Reading

જાણો શ્રીનગરના લાલ ચોક પર કરવામાં આવેલ શ્રી રામની રોશનીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રી રામની રોશનીથી સજી રહેલા ટાવર ચોકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગરના લાલચોક ટાવરનો છે જેને શ્રી રામની રોશનીથી શણગારવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શ્રી […]

Continue Reading

જાણો રામ ભજન ગાઈ રહેલા ફારુક અબ્દુલ્લાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રામ ભજન ગાઈ રહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં રામ ભજન ગાયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading