અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]
Continue Reading