શું ખરેખર મહારાષ્ટ્ર ખાતે મહિલા વકીલ અને જજ વચ્ચે થયેલી મારામારીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને મારામારી કરી રહેલી બે મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્ર ખાતે મહિલા જજે જામીન ન આપતાં વકીલ મહિલા દ્વારા છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ […]

Continue Reading

શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब।  તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]

Continue Reading

પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર સુરતના કતારગામેથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ મળી આવ્યાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Atul Vala‎ નામના ફેસબુક પેજ દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પેલા સુરત ના વેવાઈ અને વેવાણ મળી ગયા છે જેની જાહેર જનતા એ નોંધ લેવી🤣🤣🤣 ( જમાનો હાવ બગડી ગયો છે મોદી હે તો મુમકીન હૈ🤣🤣🤣🤣). આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎‎Arvind Vekariya xનામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, EVM को बदला जा रहा है, सरेआम लोकतंत्र की हत्या हो रही है  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે EVM મશીનોની હેરાફેરી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાઓની હાલતનો છે…? જાણો શું છે સત્ય….

Ghanshyampatel Harsoda‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમેબર,2019  ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  ગુજરાતમાં આવા સુપર રોડ નો દંડ 10.000 હજાર જોઈ છે RTO ને આમા લંડન દેખાઈ છે. […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]

Continue Reading

શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

‎Nick Prajapati  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના […]

Continue Reading

શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading