મનોરંજન માટે બનાવવામાં આવેલા વીડિયોને સંપ્રદાયિકતા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં એક વ્યક્તિ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરવાનું કહે છે. વધુમાં તે એવું પણ કહે છે કે, કોલોની મે રહના હૈ તો અસલમભાઈ કહના પડેગા, યહા મોદી નહીં આએગા… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

Praveen Monpara નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મોટાભાઈ का बड़ा धमाका ✌️💪 BMC એ કોરનटैन કરેલ IPS વિનય તિવારી CBI માં ડેપ્યુટેશન પર!✌️💪 બોલીવૂડ સફાઈ ✌️. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં […]

Continue Reading

પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

Yusuf Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મેં ચા બેચને વાલે 7 વર્ષ એ જમાલ મલિક ને કમાલ કર દિયા, એક વાર ઉસકા ટેલન્ટ જરૂર દેખીયે मुंबई में चा बेचने वाले 7 वर्ष ये जमाल मलिक ने कमाल कर दिया, एक बार उसका टैलेंट […]

Continue Reading

શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં, સીલિંક ખાતે પાણી ભરાયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર મુંબઈમાં કોરોના વાયરસના દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે…? જાણો શું છે સત્ય…

Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #कोरोना के नाम पर नया घोटाला* *भायंदर के गोराई मे पिछले दिनो कोई केस नही था,एक व्यक्ति को हल्का बुखार,सर्दी खाँसी हुई तो चेक करवाने गया* *उसे जबरदस्ती भर्ती करके रिपोर्ट […]

Continue Reading

શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર મુંબઈની લિલાવતી હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

The Genius Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લીલાવતી હોસ્પિટલ મુંબઈના ડોક્ટરે સાફ શબ્દોમાં જ કહ્યુ તે સાંભળો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 456 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 751 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોક્ટરનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઇ બ્રિચકેન્ડી હોસ્પિટલ. જુઓ.ડોકટર શુ કહી રહ્યા છે.”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 188 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 416 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

EChhapu નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિતાભ બચ્ચનનો નાણાવટી હોસ્પિટલ તેમજ દેશના તમામ ડોક્ટરો અને નર્સો માટેનો આભાર સંદેશ! #AmitabhBachchan #NanavatiHospital #IndiaFightsCorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Gujaratimidday.com નામના ફેસબુક પેજ દ્વારા 29 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક આર્ટિકલ મૂકવામાં આવ્યો છે જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ‘ગુલામ‘માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, વીડિયો વાયરલ… #JavedHyder #TikTokVideo #ViralVideo #CoronaVirusEffect #MidDayGujarati. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર નિસર્ગ વાવાઝોડા દરમિયાન આ ઘટના બનવા પામી છે….? જાણો શું છે સત્ય.

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક ડરામણાં દ્રષ્યો સાથે મો પર હાસ્ય લાવતું આ દ્રશ્યનો વિડિઓ જરૂર જુવો #firstbreaking #firstnews #breakingnews #latestnews #gujratinews#indiannews #gujarati #hindi #india #gujarat #rajkot #ahmedabad #surat #vadodara #mumbai #lol #nisargacycloneeffect” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ […]

Continue Reading

શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય.

Nanubhai Dakhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી લિંક બાંદ્રા મુંબઇ આ બનાવ્યો કોંગ્રેસે છે તોફાન આવ્યું છે હજી આવશે પણ કોંગ્રેસ 135 વરસ જૂની અડીખમ ઇમારત છે એ ઘસાઈ જરૂર શકે જમીનદોસ્ત ના થઇ શકે થોડા સુધારા થોડા વધારા થોડું ચિંતન થોડું મંથન થોડુ સૌનું […]

Continue Reading

શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

Nareshkumar Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેસમાસ્કનું જોખમ માસ્કનો ઉપયોગ મર્યાદિત સમય માટે થતો હોવાનું માનવામાં આવે છે. જો તમે તેને લાંબા સમય સુધી પહેરો છોતો, 1. લોહીમાં ઓક્સિજન ઓછું થાય છે. 2. મગજમાં ઓક્સિજન ઓછું થાય છે. 3. તમારા શરીરમાં નબઈ લાગે છે. 4. […]

Continue Reading

શું ખરેખર મુંબઈના મોહમ્મદ અલી રોડના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rakesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*_મોહમંદ અલી રોડ મુંબઇ_* 👆આમાં કોઈ સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન નથી મુંબઈ રેડઝોન હોટસપોટ કોરોના માટે છે એમાં છુટછાટ ના આ દરશય સામે આવ્યા હવે આમાં કોણ બચાવે કયો????” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર આ મુંબઈના બોરિવલી વિસ્તારમાં દિપડો આવ્યા તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

JV Visani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Rajendra Nagar Borivali west, once upon a time this area of Borivali was part of National Park Jungle. For wild animals it’s not less than a”घर वापसी” We humans are real encroachers…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર અબુ આઝમીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Dinesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સમય નો દાઉદ નો ખાસ અને મુંબઈ સમાજવાદી પાર્ટી ના નેતા અબુ આઝમી ની હાજરી માં પાકીસ્તાન જીંદાબાદ ના નારા લાગ્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો […]

Continue Reading

આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…

‎‎Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી […]

Continue Reading

શું ખરેખર મરકદી જમાતી દ્વારા પોલીસ પર થૂંકવામાં આવ્યુ તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

ભષ્ટ્રાચારી વિરોધી અવાજ પટેલભાઈ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Ashvin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોનાવાલા અને મુંબઈ પુના હાઈવે ઉપર મોટા ભાગે લીચી વેચાણ માટે આવી ગયછે જુઓ મુસલમાનો વેચાણ માટે શું કરી રહ્યા છે લીચી ખરીદી કરી ખાતા પેલા સો વાર વિચાર કરજો??? ગદ્દારો સાથે ભાઈચારો નહીં કરવો ….એકેય મુસ્લિમ સારો નથી […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “12-15 વર્ષના 4 જેહાદી છોકરાઓ આવીને તમને ઘરની સામેથી લૂંટશે, તે બનવાનું શરૂ થયું છે અને આપણામાંના કેટલાક હિન્દુઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે. લોકેશન – ઘાટકોપર મુંબઇ.” લખાણ સાથે વિડિયો મોકલવામાં આવ્યો હતો અને સત્ય જણાવવા વિંનતી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પુર્વ સીએમને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા..? જાણો શું છે સત્ય…

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અશોક ચૌહાણ ના ઘરે ED ની રેડ મહારાષ્ટ્ર મા બદલા ની રાજનીતિ શરૂ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 49 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર આ બંન્ને બહેનો મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે…? જાણો શું છે સત્ય…

Ketan D Nakum નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટા બધા ગ્રુપ માં મોકલો, મુંબઈ થી આવતી ટે્ન મા થી, મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે, એક દિકરીસમજી ને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 […]

Continue Reading

શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..

Bhavesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ હાઈ વે પાસે ની *ફાઉન્ટેન હોટેલ* પર કોઈ પણ *હિન્દુઓએ* જવું નહિ. મહિલા બાળકો સહિત ના પરિવાર ને હોકી ફટકા થી માર મરાયો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 104 લોકે તેમના પ્રતિભાવ આપ્યા હતા. 27 […]

Continue Reading

શું ખરેખર આ નંબરનો સંપર્ક કરવાથી પોલીસ મહિલાની મદદ કરવા પહોંચી જશે..? જાણો શું છે સત્ય…

Bhikhubhai jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નિર્ભયા નંબર છે. તે તમારી પત્ની , પુત્રી,બહેન, મિત્ર કે અન્ય કોઈ સ્ત્રીઓ ને મોકલો. ઇમરજન્સી માં આ નંબર પર ખાલી મેસેજ અથવા મિસ્કોલ કરો. પોલિસ તમારું લોકેશન શોધીને તમારી મદદે આવી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે”   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર […]

Continue Reading