વર્ષ 2021ના આંદોલનના ફોટોને હાલના આંદોલન સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો ખેડૂતોના એક નિહંગ સમર્થક દ્વારા તેમની વર્ષ 2021ની ‘કિસાન ગણતંત્ર પરેડ’ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ દરમિયાનનો છે. રાજધાની દિલ્હી આસપાસની બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તલવાર લઈ અને […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં પૈસાની વહેંચણીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વચ્ચે પૈસાની વહેંચણી મુદ્દે થઈ રહેલી બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં ભાગ લેવા માટે થઈ રહેલી પૈસાની વહેંચણીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

ત્રણ વર્ષ જુના ફોટોને હાલના ખેડૂત આંદોલન સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ત્રણ વર્ષ પહેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે ખેડૂતો દ્વારા લાલ કિલ્લા પાસે કરવામાં આવેલી ટ્રેક્ટર માર્ચ માટે કરવામાં આવેલી કૂચનો આ ફોટો છે. હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટરો સાથે લોકોને જતા જોઈ શકાય […]

Continue Reading

Fake News: કિસાન આંદોલન સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો હરિયાણાના અંબાલામાં સ્થાનિક સમસ્યાને લઈને ગ્રામજનોના પ્રદર્શનનો છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અધિકારી સાથે અન્ય લોકોને પૈસાને લઈ વાત કરી રહ્યા છે, અંતમાં વાતાવરણ ઉગ્ર બનતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેરિકેડ […]

Continue Reading

અબુ ધાબીમાં હિંદુ મંદિરના ઉદઘાટન પર આરબો ડાન્સ કરતા હોવાના નામે જુનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો..

14 ફેબ્રુઆરી 2024 ના રોજ, અબુ ધાબી શહેર UAEમાં BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના શુભ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું સાક્ષી બન્યું. મધ્ય પૂર્વમાં આ પહેલું હિન્દુ પરંપરાગત પથ્થરનું મંદિર છે અને યુએઈમાં ત્રીજું હિન્દુ મંદિર છે. ઉદ્ઘાટન પછી, અબુ ધાબી મંદિર હોવાનો દાવો કરતા ઘણા ફોટા અને વિડિયો ફરતા થયા છે. આની વચ્ચે, આરબ કપડા પહેરેલા લોકોનો […]

Continue Reading

ખાલિસ્તાનની માંગ સાથે વાયરલ થઈ રહેલી તસ્વીરને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ખાલિસ્તાન તરફી સંગઠન દ્વારા એક દાયકા પહેલા આયોજિત એક કાર્યક્રમની આ તસવીરને ખોટી રીતે ખેડૂતોના ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યી છે. ખેડૂતોની હડતાળ દરમિયાન ખાલિસ્તાનીની માંગ સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાનની માંગ કરવામાં […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરની ટ્રોલીમાં રહેલા એસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં રહેલા […]

Continue Reading

ખાન તરીકે પ્રખ્યાત બિહારના શિક્ષક હિન્દુ હોવાની વાત તદ્દન ખોટી છે…  જાણો શું છે સત્ય….

ખાન સરનું સત્ય નામ ફૈઝલ ખાન છે, તે મુળ યુપીના ગોરકપુરના છે. તેમજ તેઓ મુસ્લિમ સમુદાયથી આવે છે. તેમના પ્રિસન્સિપાલ દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. ખાન સર દ્વારા એમસપી અંગે માહિતી આપી રહ્યા છે. આ વીડિયોને શેર […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખેડૂતો દ્વારા પોલીસ જવાનોને જમવાનું આપી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પ્રદર્શનીઓ પર કરવામાં આવેલા વોટર કેનનના પ્રહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર શહીદ ભગતસિંહનું પુસ્તક વાંચી રહેલા ખેડૂતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શહીદ […]

Continue Reading

રાહુલ ગાંધીની એડિટેડ તસ્વીર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

મુળ ફોટોમાં કેરળની એક છોકરી રાહુલ ગાંધીને તેમનુ સ્કેચ રજૂ કરી રહી છે. જે  તસવીર વર્ષ 2022ની “ભારત જોડો” યાત્રા દરમિયાન લેવામાં આવી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. જેનુ નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીની એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં એક છોકરી તેમને […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો કરતાં વધુ દરો વસૂલ કરે છે.? જાણો શું છે સત્ય….

મસ્જિદો અથવા ચર્ચની તુલનામાં મંદિરો માટે કોઈ અલગ વીજળી દર નથી. તમામ ધર્મ સાથે સંકળાયેલા તમામ પૂજા સ્થાનો પાસેથી સમાન ટેરિફ વસૂલવામાં આવે છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરમાં મળી આવેલી દારુની બોટલોનું રિપોર્ટીંગ કરી રહેલા એક પત્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાને કૂતરાએ ખાધેલુ બિસ્કિટ ઓફર કર્યું હતુ…? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીએ જ્યારે એક કૂતરાને બિસ્કિટ આપ્યું તો કૂતરો ડરી ગયો અને તેણે બિસ્કિટ ખાધું નહીં. આ જોઈને રાહુલ ગાંધીએ કૂતરાના માલિકને તેને ખવડાવવા માટે બિસ્કિટ આપ્યા. તેમણે પાર્ટીના કાર્યકર્તાને બિસ્કિટ આપ્યા ન હતા. રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા ચાલુ રાખી રહ્યા છે. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં […]

Continue Reading

ટ્રેક્ટરથી પોલીસ બેરિકેડ તોડી રહી છે તે વીડિયો ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોનો ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો પંજાબમાં ભાણા સિદ્ધુની મુક્તિની માંગ સાથે એક વિરોધ માર્ચનો છે. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા સહિત ઉત્તરમાં અનેક ખેડૂત સંગઠનો વિવિધ માંગણીઓ માટે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમને દિલ્હી આવતા રોકવા માટે, પોલીસ રસ્તાઓ પર કાંટાદાર નળ […]

Continue Reading

શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો […]

Continue Reading

લગ્ન પ્રસંગની વિધિ કરવા જઈ રહેલી મહિલા પર પડેલી આ દિવાલના વીડિયોનું જાણો શું છે સત્ય…

યુપીના મઉ જિલ્લામાં લગ્નની વિધિ કરવા જઈ રહેલી મહિલાઓ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક ઘાયલ લોકોનો જોઈ શકાય છે. રસ્તાની વચ્ચે લોહી-લોહાણ હાલતમાં ઘણી મહિલાઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

ઈરાકમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ ધડાકાના વીડિયોને પુલવામા હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.  પુલવામામાં સૈનિકો પર થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વર્ષ પૂરા થયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ગાડી પર બેસીને છાપુ વાંચતા તથા અન્ય કેટલાક ખેડૂતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર બેરિકેડિંગ લગાવીને બ્લોક કરેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે રસ્તો બેરિકેડિંગ લગાવીને બ્લોક કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશન પર બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે […]

Continue Reading

શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં […]

Continue Reading

લવ મેરેજ કરવા પરિવારજનોની સહમતિ ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં. ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે 2024 વચ્ચે યોજાવાની અપેક્ષા છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો […]

Continue Reading

સોશિયલ મીડિયામાં વાયરલ હાથીના ડાન્સનું જાણો શું છે સત્ય….

આ ઓરિજનલ હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. હાથીના ડાન્સના વીડિયોએ અગાઉ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. હાથીનો અદભૂત ડાન્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા ઘણા લોકો માને છે કે તે સાચો હાથી ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં […]

Continue Reading

Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….

આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]

Continue Reading

લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા લાલ કૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ તેને રસ્તો આપી રહ્યા છે. તેમનું અપમાન નથી કરી રહ્યા. હાલમાં ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ ગૃહમંત્રી લાલ અડવાણીને હાલમાં ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ […]

Continue Reading

સાવરિયા શેઠના જૂના વીડિયોને હાલનો રામ મંદિરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ સાવલિયા શેઠ મંદિરનો સપ્ટેમ્બર 2023નો છે. હાલનો રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મહિલા દ્વારા દાન પેટીમાં ઘણી મોટી રકમ દાનમાં નખવામાં આવી રહી છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

આ મહિલાએ રામ મંદિર માટે નહીં, પરંતુ વૃંદાવનમાં એક ગૌશાળામાં દાન આપ્યું હતું… જાણો શું છે સત્ય….

આ ફોટોમાં દેખાતી વૃદ્ધ મહિલાએ 6 વર્ષ પહેલા રામ મંદિર માટે નહીં પરંતુ વૃંદાવનમાં ગૌશાળા બનાવવા માટે દાન આપ્યું હતું. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પીળી સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલાનો ફોટોને વાયરલ કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃદ્ધ મહિલાએ રામ મંદિર માટે 51 […]

Continue Reading

ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણની ઉજવણી માટે પાણીની નીચે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. ભારતીય નૌકાદળ સાથે તેની કોઈ લેવા-દેવા નથી.  અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ 22 જાન્યુઆરીએ ધામધુમ પૂર્વક યોજાયો હતો. આ ઉજવણીની પૃષ્ટભૂમિ પર કેટલાક વિઝ્યુઅલ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. હિંદુ ભગવાન હનુમાનજીની છબી સાથે સુશોભિત […]

Continue Reading

વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો રામ મંદિર અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતા હજુ પણ રામ મંદિર અને તે સંબંધિત નકલી અને ભ્રામક તસવીરો અને વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

“મેરે ઘર રામ આયે હૈં” ગીત પર ડાન્સ કરતી મહિલાના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ ડાન્સ વીડિયોમાં દેખાતી મહિલા સાંબલપુરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર અનન્યાદાસ નથી, આ મહિલા મૃદુલા મહાજન છે, એક કન્ટેન્ટ ક્રિએટર છે.  ‘મેરે ઘર રામ આયે હૈં’ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો આવી રહ્યો છે કે, “વીડિયોમાં રહેલી મહિલા અનન્યા દાસ છે, […]

Continue Reading

યુનિફોર્મ સિવિલ કોડના સમર્થન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નંબર 9090902024 ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબરને યુનિફોર્મ સિવિલ કોડ સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ આપવામાં આવ્યો છે. આ મેસેજને શેર કરીને […]

Continue Reading

દિલ્હી અક્ષરધામનો વીડિયો રામ મંદિરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો વાસ્તવમાં દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરનો છે. અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જ પૃષ્ટભૂમિ પર રોશનીથી ઝળહળતા મંદિરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડીને, પોલીસ દ્વારા કેટલાક લોકોને માર મારવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ભગવાન જગન્નાથની રથયાત્રાની જૂની તસવીરને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વાયરલ થઈ છે…

વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પહોળા રસ્તા પર ભારે ભીડ જોય શકાય છે. આ વાયરલ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં રામ મંદિરમાં […]

Continue Reading

હૈદરાબાદ પોલીસની કાર્યવાહીના જૂના વીડિયોને મુંબઈના મીરારોડનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ હૈદરાબાદનો વર્ષ 2022નો છે. રવિવારની રાત્રે, મીરા રોડ પર ભગવાન રામના ધ્વજ સાથેની એક કાર પર કથિત રીતે હુમલો કર્યા પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ જ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામાં […]

Continue Reading

શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.  […]

Continue Reading

વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય…. 

ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી […]

Continue Reading

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…

વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આ માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યને લઈને વિવાદ થયો હતો. દરમિયાન, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ […]

Continue Reading

શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

ભારતના તમામ પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયના નથી.. જાણો શું છે સત્ય….

પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડૉ. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના શિક્ષણ મંત્રીઓને લઈ વાત કરવામાં આવી રહી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદી બાદ ભારતના […]

Continue Reading

નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Continue Reading

Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….

રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]

Continue Reading

ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ […]

Continue Reading

શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…

વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર […]

Continue Reading