નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

Hasmukh Khokhani‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 ઓગસ્ટ, 2018 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, दुनियां की सबसे प्यारी तस्वीर कोई पहचानेगा कोन है येमहान इंसान। जय हिन्द. આ પોસ્ટને લગભગ 357 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 લોકોએ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”…! જાણો શું છે સત્ય…

મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा– मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો […]

Continue Reading

શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય

ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો.  જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

મોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન…? જાણો સત્ય

Sandip Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

વિકાસ ગાંડો નામના એક ફેસબુક પેજ દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખેલું છે કે, पीछे जाकर आराम से बैठो, पंचायत चुनाव आनेवाले है तुम्हारा भी कुछ करते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 388 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય

Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

Berojgar Jay Dadhaniyaનામના એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે,સાહેબતોકૉંગ્રેસીનિકડાહવેભક્તોશુકરશો????.જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને સિંગર ડૉ. રાજકુમાર સાથે સૌથી છેલ્લે નરેન્દ્ર મોદી જોવા મળે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 155 લોકોએ […]

Continue Reading

શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Bipin Relia‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી […]

Continue Reading

રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

Hasmukh Parmar Lalu‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…

Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…

મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી.  સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…

Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…

ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત  પોસ્ટમાં  અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પીએમ સાથે ભોજન લીધું હતું..? જાણો શું છે સત્ય…

ગત તારીખ 11 એપ્રિલના “લોક સરકાર ગળતેશ્વર” નામના ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપમાં જોડાઓ જોઈએ ફેસબુકમાં કેટલા ગુજરાતી છે” પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, “પાકિસ્તાન થી ભાજપને સમર્થન મળવાની ખુશીમાં લાહોરની # मुर्ग मुस्सलम उडता चौकीदार # ચોકીદાર ચોર છે #મિલીભગત” અને એવો […]

Continue Reading

નરેન્દ્ર મોદી દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાનો ફોટો થયો વાયરલ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર પટેલ ભાઈ ચોકીદારોકા માલિક નામના એક ફેસબુક યુઝર દ્વારા 27 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, રામમંદિર નામે સરકાર બનાવી હવે મોલવી બની ગયો છે, ભકતો સેર કરો આતો રાહુલ ગાંધી લાગે છે, હિન્દુ વિરોથી મોદી ખાન ?. આ પોસ્ટને લગભગ 398 જેટલા લોકોએ લાઈક […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે”   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય…..

ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભક્તો. ગુજરાતીમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading

જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

(ફોટો સૌજન્ય: ફેસબુક) 24 માર્ચ, 2019 ના રોજ સંજય ગઢિયા નામના એક ફેસબુક યુઝર દ્વારા આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદી ની વધું એક નૌટંકી…. મુસ્લિમો પણ ભાજપ સાથે છે તેવું બતાવવા હિન્દુ મહીલાઓ ને આ રીતે પરેડ કરાવી પરંતુ એ બેન ચાંલ્લા સાથે પકડાઈ ગયા. […]

Continue Reading