રાહુલ ગાંધીના ભાષણના અધુરા વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો આ વિડિયો અધુરો છે. સંપૂર્ણ ભાષણ નથી. વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં સમગ્ર માહોલમાં ગરમી જોવા મળી રહ્યો છે. હાલમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાહુલના ભાષણનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોમાં સાંભળી શકાય છે કે, “આમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે પહેલા લોટની કિંમત 22 […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પર ભીડ તૂટી પડી છે અને આ વ્યક્તિ સાથે મારકૂટ કરવામાં આવી રહી હતી. તેમજ પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading

શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ  મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

Virsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ […]

Continue Reading

શું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા હતા..? જાણો શું છે સત્ય…

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર કેરળના મલ્લપુરમમાં CAAનો સપોર્ટ કરવા બદલ પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Mayur Prabhabahen Dayabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરળ રાજ્યના મલ્લપુરમ જિલ્લાના કુટ્ટીપુરમ નગરમાં #CAA નો સપોર્ટ કરવા બદલ દલિત કોલોનીમાં મુસ્લિમો/ વામપંથીઓએ પાણી બંધ કરી દીધું.RSS ની ભગિની સંસ્થા “સેવા ભારતી” ને જાણ થતા પાણી પૂરું પાડ્યું.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ […]

Continue Reading

સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….

સોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.? આ નંબર […]

Continue Reading

વર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..

Utkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાંતિપૂર્ણ અહિંસક પ્રદર્શન કરી રહેલા ભારતીય નાગરીકો!! એ એવું ઇચ્છે છે કે એમના જેવા નાગરીકોને અફધાનીસ્તાન પાકીસ્તાન અને બોગ્લાદેશથી ભારતમાં આવવા દેવાય. એ એવું પણ ઇરછે છે કે જે લોકો ગેરકાયદેસર આવી ગયા છે તેમને ભારતની નાગરીકતા આપી દેવાય […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Hardik Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામં આવી હતી. “आज #सीलमपुर, दिल्ली में एक विशेष कौम के प्रदर्शनकारियो ने स्कूल बस पर पथराव किया जिनमे ड्राइवर समेत कई बच्चों को गंभीर चोटें आई है. कल #Congress इन दंगाईयो के समर्थन में धरना दे सकती है. #CAA #NRC #CAB” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ […]

Continue Reading

શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી….? જાણો શું છે સત્ય…

Vikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग – ? गोधरा कांड का मास्टरमाइंड फारुख भांण जो गुजरात का कांग्रेस नेता था, कोर्ट ने फांसी की सजा सुनाई है, #रामराज्य’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….?જાણો શું છે સત્ય…..

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..! આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading