શું ખરેખર સુરતમાં AAP પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા.? જાણો શું છે સત્ય…
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મનપા અને નગરપાલિકામાં ભાજપની સરકાર બની છે. ત્યારે સુરતમાં ગતવર્ષની સરખામણીએ આમ આદમી પાર્ટીને નુકશાન થયુ છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અરવિંદ કેજરીવાલ રડતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં આમ આદમી પાર્ટીના ખરાબ […]
Continue Reading
