શું ખરેખર ગુજરાતમાં થ્રી લેયર રોડ બન્યો છે.?

ભાવિન પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા ગત તારીખ 16 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#વિકાશ ગુલામો જોઈલો ગુજરાત અમદાવાદ વસ્રાલ વિસ્તારનો ફોટો” શિર્ષક હેઠળ શેર કરવામાં આવેલા ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફોટો ગુજરાતના અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારનો છે. આ પોસ્ટ પર 594 લોકોએ પોતાનો પ્રતિભાવો આપ્યા હતા, 22 લોકોએ પોતાનો […]

Continue Reading

લોહીની બોટલ ઉપર પણ સરકાર GST વસુલ કરશે? જાણો શું છે સત્ય…….

“અમરેલી હાર્દિક સેના” નામના પેજ દ્વારા ગત તારીખ 16 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે. લોહીની બોટલ પર સરકાર દ્વારા 12.5% GST લગાડવામાં આવ્યો છે જેના લીધે 850માં મળતી બોટલ 1250માં મળશે.  આ પોસ્ટ પર 164 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા 4 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા […]

Continue Reading

હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ ખરેખર બુટલેગર છે…? જાણો શું છે સત્ય…….

વિકાસ ગાંડો નામના પેજ દ્વારા 19 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો, કે હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ બુટલેગર છે.  આ પોસ્ટ પર 426 લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને 33 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, અને 1800થી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી હતી… ARCHIVE | PHOTO […]

Continue Reading

મોદીને વોટ આપવા ખરેખર યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી..?

14 એપ્રિલ 2019ના ખબર છે. કોમ નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. યુવકે PM મોદીને વોટ આપવા છોડી ઓસ્ટ્રેલિયાની નોકરી હેડલાઈન સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  મેગ્લોરના એક યુવાને નરેન્દ્ર મોદીને જીતાડવા અને ભાજપને વોટ આપવા માટે ઓસ્ટ્રલિયાના એરપોર્ટ પરની નોકરી છોડી દીધી હતી. આ પોસ્ટને […]

Continue Reading

ખાલી ખુરશી જોઈ ભાજપાના સાંસદ ખરેખર રડી પડ્યા..? જાણો શું છે સત્ય…….

પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 14 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ખૂબ રડવિયા ખેડૂતોને હવે રડવાનો વારો તમારો છે યાદ રાખજો” શિર્ષક હેઠળ gstvના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે “ભાજપના સાંસદની સભામાં કોઈ ન આવતા સાસંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા” આ પોસ્ટ પર 249 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 151 લોકો […]

Continue Reading

ગુજરાતના ગામડામાં આજે પણ મુસાફરી કરવી મુશ્કેલ છે..? જાણો શું છે સત્ય……

દેવ વસાવા નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના પેજ પર 3 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં જે બસો ચાલતી હતી તે મોદી સરકારના શાસન દરમ્યાન બંદ કરી દેવામાં આવી હતી! (જેમને પણ પોતાના વિસ્તારમાં આ બાબતની જાણકારી હોય તે કૉમેન્ટમાં માહિતી આપો)! વસ્તી વધવાની સાથે વધુ નવી બસો શરૂ કરવાના બદલે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીની રેલીમાં ઉમટ્યું હતું માનવ મહેરામણ..?

ગુજરાતી લેપટોપ નામના પેજ દ્વારા 15 એપ્રિલ 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ “કોઈ #મોદી કે #શાહ ની નહિ બંગાળા મા યોજાયેલી #રાહુલ_ગાંધી ની રેલી નો વ્યુ છે…” શીર્ષક હેઠળ રાહુલ ગાંધીના ફોટો સાથે બીજા 2 ભીડના ફોટો શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ પર 232 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 12 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા […]

Continue Reading

ભારતમાં 125 કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી..! જાણો શું છે સત્ય……

ગત તારીખ 8 એપ્રિલના बेखौफ Gujju નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. 125 કરોડ લોકોએ ગેસની સબસીડી છોડી, અલ્યા પણ એટલી તો ટોટલ વસ્તી છે દરેક વ્યક્તિને અલગ અલગ ગેસની બોટલો આપી છે ?? કઇ બ્રાન્ડ વારો છો ?? ???અને હકીકત તો એ છે કે મોટાભાગના પરીવારોને ગેસના કનેક્શન નથી મળ્યા તો એ […]

Continue Reading

પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી.. PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો […]

Continue Reading

શું ખરેખર ભાજપે પૂર્વ આંતકીને ટિકિટ આપી.? જાણો શું છે સત્ય…..

13 એપ્રિલ 2019ના ભાણજીભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝર દ્વારા “શ્રીનગર લોકસભા થી પૂર્વ આતંકી કમાન્ડર રાષ્ટ્રવાદી સૈફુલ્લા ફારૂકી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે છે. ( મિત્રો આ પોસ્ટ દરેક જણ પોત પોતાની વોલ પર મુકો અને દેશ ના દરેક નાગરીક સુધી આ હકીકત પહોચાડવાનો પ્રયત્ન કરો )” નામના શીર્ષક સાથે એક પોસ્ટ મૂકવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પીએમ સાથે ભોજન લીધું હતું..? જાણો શું છે સત્ય…

ગત તારીખ 11 એપ્રિલના “લોક સરકાર ગળતેશ્વર” નામના ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપમાં જોડાઓ જોઈએ ફેસબુકમાં કેટલા ગુજરાતી છે” પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, “પાકિસ્તાન થી ભાજપને સમર્થન મળવાની ખુશીમાં લાહોરની # मुर्ग मुस्सलम उडता चौकीदार # ચોકીદાર ચોર છે #મિલીભગત” અને એવો […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે”   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય…..

ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભક્તો. ગુજરાતીમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય… ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading

હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..

ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. […]

Continue Reading

શું ખરેખર પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન બનશે…?

“પાટીદાર અનામત આંદોલન” નામના પેજ પર ધીરેન પટેલ નામના ફેસબૂક યુઝર દ્વારા ગત 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યુ હતુ કે, “અમરેલીને દુલ્હનની જેમ શણગારો, અમરેલીનો સાવજ નાયબ વડાપ્રધાન બને છે.” અને દાવો કરવામાં આવ્યો હતો કે, ”યુપીએની સરકાર બને તો પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન” આ પોસ્ટ પર 150 લોકોએ […]

Continue Reading

જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

ગત તારીખ 3 એપ્રિલના સંદિપ પટેલ નામના ફેસબુક યુસર દ્રારા “*બ્રેકીંગ ન્યુઝ.*જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સીટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી. વર્ષાબા ગોહિલ ને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા..* *બોલો ભારતમાતા કી જય*” લખાણ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યુ હતુ કે “ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે […]

Continue Reading

શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….

“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]

Continue Reading

અંબાજી મંદિરમાં ઘૂસ્ચા આતંકવાદી..! જુઓ શું છે સત્ય…

ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે […]

Continue Reading

શું ખરેખર ભાજપાની સરકારના સમયમાં ડીઝલના ભાવ 81 રૂપિયા છે?

ફેસબુક પર “ભાજપનો વિકાસ ગાંડો થયો છે” પેજ દ્વારા 19 માર્ચના રોજ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં “મોંઘવારી વધી ભ્રષ્ટાચાર વધ્યો, શું આ સારા દિવસોની સરકાર છે?” લખાણ કરી અને એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ પર 809 વ્યક્તિઓએ પોતાનું રિએક્શન આપ્યું હતું, 481 વ્યક્તિઓ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોઈ ગામ હજુ પણ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલુ છે..?

આજથી 4 મહિના પહેલા “ખેડૂત ક્લબ.કોમ” નામની ગુજરાત વેબ સાઈટ દ્રારા “ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ”નામથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો Khedut.club | Archived Link આજના ટેકનોલોજીના યુગમાં પણ ખરેખર કોઈ આવું ગામ અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે જાણવું ખૂબ […]

Continue Reading