શું ખરેખર દ્રૌપદી મુર્મુ મહિલા કુસ્તીબાજોને ન્યાય આપવાની વાત કરી રહી છે….? જાણો શું છે સત્ય….

આ વીડિયો અધૂરો છે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આમાં દ્રૌપદી મુર્મુ મહિલા રેસલર્સની વાત નથી કરી રહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “તેમને ન્યાય મળવો જોઈએ, તે અમારી અને તમારી જવાબદારી છે. મુખ્ય ન્યાયાધીશ અને […]

Continue Reading

રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભાગવત ભણાવવા અંગે કોઈ આદેશ આપ્યો નથી. જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિગ વાયરલ થઈ રહ્યુ છે. જે હેડલાઈન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગેની વાત છે. આ ન્યુઝ પેપરને શેર કરીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મહિલાએ મારેલા થપ્પડના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને થપ્પડ મારી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के […]

Continue Reading

શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને આ સ્વાતિ કોવિંદનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરહોસ્ટેસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી યુવતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે અને તેને ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર ફ્લાઈટ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં ગીત ગાઈ રહેલો વ્યક્તિ યુક્રેનનો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટેજ શોમાં ગીત ગાઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં સ્ટેજ શોમાં જે વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે એ યુક્રેનનો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રાણાવત પાસેથી પદ્મ શ્રી પુરસ્કાર પરત લેવા અંગે ટ્વિટ કર્યું..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઘણા લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત પણ વિજેતાઓની યાદીમાં હતી. મિસ્ટર જિઆંગના હસ્તક્ષેપને પગલે તેમને હાંકી કાઢવાના અગાઉના પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ ઈન્ટરવ્યુમાં એવોર્ડ મેળવ્યા બાદ કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. “16મી તારીખની ભારતની આઝાદી અસ્પષ્ટ છે, […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી અને જો બાયડેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ સોશિયલ મિડિયામાં તેમને લઈ ઘણા કટાક્ષ થઈ રહ્યા છે. આ જ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનું ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સૈનિક દ્વારા ગુસ્સામાં વાત કરી…? જાણો શું છે સત્ય….

યુએસ રાષ્ટ્રપતિ જો બાયડને આ વર્ષ 31 ઓગસ્ટ સુધીમાં 2001 થી ચાલતા યુએસ-અફઘાનિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ બાયડેન ઘણા લોકોની ભીડમાં એક વ્યક્તિ સાથે વાત કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તસવીર ભ્રામક દાવા વાયરલ.. જાણો શું છે સત્ય…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પ્રેસિડેંશિયલ ટ્રેનમાં તેમના પરિવાર સાથે લખનઉં પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનોએ ચારબાગ રેલ્વે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદથી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરી દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને તેમના શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડડિયા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક વૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પ્રોટોકોલ તોડીને ચરણસ્પર્શ કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા અન્ય દેશોના નેતાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2015 માં […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading