શું ખરેખર નાગપુરમાં હિંસા બાદ મુસ્લિમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
ઔરંગઝેબની કબર પર ચાલી રહેલા વિવાદને લઈને નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે શાંત થઈ ગઈ છે. આ પછી, કેટલાક લોકોનો મુસ્લિમ સમુદાયનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો નાગપુરનો છે અને રમખાણો પછી હિન્દુઓએ મુસ્લિમોનો બહિષ્કાર […]
Continue Reading

 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		