શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર દ્વારા કોરોના બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની ત્રીજી ચાલી રહી છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સિંગાપુર […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે કોરોનાને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…

IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાઓ દ્વારા બંગાળની હિંસા રોકવા ધરણા કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે બંગાળ બચાવવા માટેના બેનરો સાથેનો ભાજપના નેતાઓનો એક ફોટો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સર્જીકલ માસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના […]

Continue Reading

યુકેમાં કોરોનાની વેક્સિન લીધા પછી બે વ્યક્તિના મોતની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનને લગતા સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ બદાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા […]

Continue Reading

ભ્રામક માહિતી સાથેનો વીડિયો WHO ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHO દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એ એક સામાન્ય ફ્લુ છે. તેના માટે લોકડાઉન, કોરોન્ટાઈન કે પછી કોઈ વેક્સિનની જરૂર નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો […]

Continue Reading

માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લાગતો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માસ્ક પર 18 ટકા GST લાગતો નથી. સરકાર દ્વારા કોટન માસ્ક પર 5 ટકા અને […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

My Baroda નામના ફેસબુક પેજ દ્વારા 29 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિડિઓ રાજસ્થાન ના કોટા જિલ્લામાં આવેલી સુધા હોસ્પિટલ નો છે. આ વિડિઓ સાચો છે કે ખોટો એ નક્કી નથી પણ એક ભાઈ ને કારોના ની સારવાર માટે સુધા હોસ્પિરલ,કોટા માં […]

Continue Reading

મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…

Rohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે…? જાણો શું છે સત્ય…

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રશિયાએ લોંન્ચ કરેલી કોરોનાની વેક્સીન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર કરવામાં આવ્યું. ટૂંક સમયમાં સામાન્ય વ્યકિતઓ સુધી રસી પહોંચે તેવી શકયતા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, રામમંદિર પર ફેંસલોઃ આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરનો ચુકાદો […]

Continue Reading

શું ખરેખર મુંબઈમાં કોરોના વાયરસના દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે…? જાણો શું છે સત્ય…

Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #कोरोना के नाम पर नया घोटाला* *भायंदर के गोराई मे पिछले दिनो कोई केस नही था,एक व्यक्ति को हल्का बुखार,सर्दी खाँसी हुई तो चेक करवाने गया* *उसे जबरदस्ती भर्ती करके रिपोर्ट […]

Continue Reading