Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનના સમર્થનમાં નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન દારૂના નશામાં જોવા મળ્યા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી છે. જેના કારણે ભગવંત સિંહ માન પંજાબના આગામી મુખ્યમંત્રીના દાવેદાર છે. આ પૃષ્ઠભૂમિ પર તેનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે તેમને નશાની હાલતમાં સ્તબ્ધ થતા જોઈ શકાઈ છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ટ્વિટનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વિટમાં તારીખ 11 ફેબ્રુઆરી 2020 લખવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

એક વર્ષ પહેલાંનો જૂનો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને ભોજન કરી રહેલા બે વ્યક્તિઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકો ચૂંટણીના પરિણામ પહેલાં જ ભેગા થઈ ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading