રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

મંદિરના પૂજારીઓ અને તપસ્વીઓ વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આ દેશ પૂજારીઓનો નહીં પરંતુ તપસ્વીઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

પાટીદારો અને બક્ષીપંચ સમાજ વિશે બોલી રહેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો એડિટ કરેલો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી યોજાઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, પાટીદારોને તો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા હતા?… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા […]

Continue Reading

ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘हम आपको बताए एक धाम श्रीमती सोनिया गांधी, दूसरा धाम बाबा राहुल गांधी, तिसरा धाम प्रियंका गांधी […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘भाजपा सरकार होने का मतलब है दंगाराज, माफियाराज, गुंडाराज’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘ભાજપની સરકાર […]

Continue Reading

શું ખરેખર અમિત શાહની રેલીમાં ‘કોંગ્રેસ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહ ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ના નારા લગાવ્યા. પરંતુ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહમંત્રી અમિત શાહ […]

Continue Reading

જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ ના વાયરલ વીડિયો પાછળનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘લોકોમાં અંદરોઅંદર ભગલા પાડો અને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ગોવા ખાતે આપવામાં આવેલા ભાષણનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા ખાતે આપેલા ભાષણનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે, “मोदीजी 24 घंटे सोते है”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહે ભાષણમાં એવું કહ્યું કે, मोदीजी 24 घंटा सोते है. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ એવું […]

Continue Reading

શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’. પરંતુ ફેક્ટ […]

Continue Reading

અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પોતે જ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….

“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]

Continue Reading