જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

પાકિસ્તાનમાં પિતા દ્વારા તેમની પુત્રી સાથે લગ્ન કરવામાં નથી આવ્યા…વાંચો શું છે સત્ય….

વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતા પુરૂષ અને મહિલા વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો નથી અને મહિલા તેના પતિની ચોથી પત્ની છે અને તેની પુત્રી નથી. સોશિયલ મીડિયા પર એક મહિલા અને પુરૂષનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પાકિસ્તાની કપલની તસવીર છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પતિએ તેની […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….

સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ […]

Continue Reading

શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

શુક્રવારે સવારથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના 21 વર્ષમાં પ્રથમવાર આગામી તારીખ 11 જાન્યુઆરીના ગેસ સપ્લાય બંધ રહેશે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય […]

Continue Reading

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Monika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….

Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

Gaurav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “So this was expected from so called believers and followers. What kind of #faith is this ??? It’s @Sabarmati riverfront of Ahmedabad…People were not allowed to pollute the river so they left Ganpati Idol on footpath” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1.5 અરબ ડોલરનું રિલાયન્સમાં રોકાણ કરનાર સાઉદી પ્રિંસ […]

Continue Reading

શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..

પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading