જાણો તાજેતરમાં કચ્છ મોગલધામના મહંત પ.પૂ. શ્રી સામંત બાપુનું નિધન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોગલધામ […]
Continue Reading