શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે  વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલની અશ્લીલ હરકતોનો વીડિયો જાણો કયાનો છે.?

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, શાળાની એક મહિલા શિક્ષિકા સાથે એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો […]

Continue Reading

જાણો અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના રાણીના હજીરામાંથી 1600 વર્ષ જુનો મંદિર મળી આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમદાવાદની એક હેરીટેજ સાઈડ પર લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી 1600 વર્ષ જુનુ પ્રાચીન મંદિર મળી આવ્યુ.” […]

Continue Reading

ઈરાની ગેંગના નામે ફરી ચેતવણીનો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 18 સભ્યોની ગેંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા ઈરાની ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી, 18 શખ્સો બ્લેન્કેટ વહેંચવાના બહાને આવી લૂંટ ચલાવી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીટીવી ગુજરાતી ન્યૂઝના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહેલા એક ભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

અમદાવાદના પોલીસકર્મી દ્વારા પેટ્રોલપંપના કર્મચારી પર કાર નથી ચડાવવામાં આવી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કેરળના કુનુરનો છે. આ પોલીસ કર્મચારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો હતો, તેમજ તેની ધરપકડ કરી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક કાર ચાલકને પેટ્રોલ પંપનો કર્મચારી રોકવાનો પ્રયત્ન […]

Continue Reading

જાણો પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા આરોપીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ પોલીસની PCR વાનમાં આરોપી બિયર પી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા […]

Continue Reading

Fake News: શું ખરેખર આ વીડિયો દરિયાની અંદર ડુબેલી દ્વારકાનો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, દ્વારકાની અંદરના દરિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે. પાણીની નીચે બનેલી ટનલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાણીની અંદરની ટનલની બહાર, એક ખંડેર પ્રાચીન મંદિર આકારની ઇમારત દેખાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો દરિયાની અંદર […]

Continue Reading

જાણો તલવારબાજી કરી રહેલી રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી આ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં લોકોની વચ્ચે તલવારબાજી […]

Continue Reading

શું ખરેખર ઈરાની ગેંગના 18 સક્રિય લૂંટેરાઓ અંગે પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરાય…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પોલીસ દ્વારા ચાર વર્ષ પહેલા આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પ્રકારે હાલમાં કોઈ ગેંગ સક્રિય હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક દિવ્યભાસ્કર ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 18 સભ્યોની ગેંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ […]

Continue Reading

જાણો અમદાવામાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયેલી કારના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ પાણીમાં ડૂબેલી કારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવામાં થયેલા ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયેલી કારનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અમદાવાદની યુવતીની છેડતી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, આ યુવાનનું નામ વિજય નટવરભાઈ છે અને તે હિન્દુ જ છે. જેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો.વિદ્યાર્થિનીએ પણ પટ્ટા […]

Continue Reading

IPL મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા નથી લાગ્યા. જાણો શું છે સત્ય….

આ વિડિયો 2019નો જયપુર સ્ટેડિયમ નો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ક્રિકેટ સ્ટેડિયમમાં બેસેલા લોકોને ચોકિદાર ચોર હૈ કહેતા સાંભળી શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર […]

Continue Reading

Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.

અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે. એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મોટેરાના રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ છેલ્લા ચાર વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં અમદાવાદના રિલાયાન્સ મોલ અને અન્ય શહેરોમાં પણ વિવિધ […]

Continue Reading

Fact Check: શું ખરેખર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિંગનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં પાર્કિગમાં રહેલી સીડી તેની રીતે ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદની યુએન […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર મતગણનામાં ધાંધલી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને જંગી બહુમતી મળી હતી. 12 તારીખે મુખ્યમંત્રી સહિતના નેતાઓ શપથ લઈ રહ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

બિહારની ગટરોમાંથી નીકાળવામાં આવેલી ગંદકીનો ફોટો અમદાવાદની પ્રિમોન્સૂન કામગીરીના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગટરમાંથી નીકાળવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ગંદકીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ ખાતે 600 કરોડના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પાસેના પીરાણા ગામમાં મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યુ હતું. પીરાણા ગામમાં હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માનસરોવરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં બે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વેરાન તળાવ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજા ફોટોમાં લાઈટિંગ અને ડેવલ્પમેન્ટ સાથે તૈયાર સુંદર તળાવ જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટા માનસરોવરના છે. જેમાં બીજો ફોટો 1995 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…? જાણો શું છે સત્ય…

શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આકાશમાંથી વિજળી પડતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ અને મોટા-મોટા રોડ જોઈ શકાય છે અને એક ઓવરબ્રિજ પર બીજો ઓવરબ્રિજ પણ જોઈ શકાય છે અને ટ્રાફિર પણ જોઈ શકાય છે.આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે.” […]

Continue Reading

શું ખરેખર સુરતમાં રસ્તા પર પડેલા ભૂવાનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, રોડની વચ્ચે ખૂબ જ મોટો ખાડો પડ્યો છે અને આ ખાડામાં જમીન અંદર ચાલી ગઈ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતના રસ્તા પર પડેલા ખાડાનો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર […]

Continue Reading

શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એખ ટેબલ પર બેઠેલા શખ્સોને બબોચી લઈ છે. અને બાદમાં તેમની ધરપક્ડ કરી અને લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મિક્સ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંને બે અલગ-અલગ ફોટા છે. પહેલા ફોટામાં સાફ-સુથરી નદીના કિનારે એક સુંદરસૂર બગીચા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં પ્લાસ્ટિકના કચરાથી ઉભરાતી કેનાલ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…

IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે…? જાણો શું છે સત્ય….

‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી અને ખૂબ જ નુક્શાન પહોચાડેલ હતુ. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના દ્રશ્યો જોવા મળે છે. અને આ હોસ્પિટલના ટોપ ફ્લોર પરથી એક કાચ નીચે પડતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો….? જાણો શું છે સત્ય….

સોમવારે બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ભીડ-ભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે બાદ સોશિયલ મિડિયામાં એખ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે….? જાણો શું છે સત્ય….

24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]

Continue Reading

એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….

હાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને  એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો…? જાણો શું છે સત્ય…

राकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં […]

Continue Reading