જૂના કાગળપત્રોનો સંગ્રહ

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે આવેલા દાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૈસા ભરેલી દાનપેટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે મંદિરમાં સ્થાપિત શ્રી રામ ભગવાનની હલનચલન કરી રહેલી મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે […]

Continue Reading

હૈદરાબાદ પોલીસની કાર્યવાહીના જૂના વીડિયોને મુંબઈના મીરારોડનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ હૈદરાબાદનો વર્ષ 2022નો છે. રવિવારની રાત્રે, મીરા રોડ પર ભગવાન રામના ધ્વજ સાથેની એક કાર પર કથિત રીતે હુમલો કર્યા પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ જ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામાં […]

Continue Reading

શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.  […]

Continue Reading

જાણો દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેની રોશની કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય…. 

ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી […]

Continue Reading

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…

વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આ માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યને લઈને વિવાદ થયો હતો. દરમિયાન, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ […]

Continue Reading

જાણો શ્રીનગરના લાલ ચોક પર કરવામાં આવેલ શ્રી રામની રોશનીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રી રામની રોશનીથી સજી રહેલા ટાવર ચોકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગરના લાલચોક ટાવરનો છે જેને શ્રી રામની રોશનીથી શણગારવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શ્રી […]

Continue Reading

જાણો રામ ભજન ગાઈ રહેલા ફારુક અબ્દુલ્લાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રામ ભજન ગાઈ રહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં રામ ભજન ગાયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

ભારતના તમામ પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયના નથી.. જાણો શું છે સત્ય….

પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડૉ. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના શિક્ષણ મંત્રીઓને લઈ વાત કરવામાં આવી રહી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદી બાદ ભારતના […]

Continue Reading

જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં પ્રેક્ટિસના નામે વાયરલ થઈઆ રહેલા ડ્રોન શોના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડ્રોન શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ડ્રોન દ્વારા કરવામાં […]

Continue Reading

નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Continue Reading

માલદીવમાં ભારત સામેના વિરોધના જૂના દ્રશ્યોને હાલનો વિરોધ ગણાવી શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સમાં જૂન 2023માં માલદીવના વિરોધના છે. આ વીડિયોને હાલના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, મોદી જેવા માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓના મેળાવડાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં માલદીવનમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તાજેતરમાં થયેલા […]

Continue Reading

જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુના ટોળાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પક્ષીઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જટાયુ નામના પક્ષીઓનું ટોળું જોવા મળ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જટાયુ પક્ષીના […]

Continue Reading

Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….

રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]

Continue Reading

દક્ષિણ કોરિયાના ઈન્સ્પાયર રિસોર્ટનો વીડિયો ચાઈનીઝ મોલ તરીકે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો રૂફટોપ પર LED ડિસ્પ્લે વોલનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ટેરેસની દિવાલો પર મોટી અને નાની દરિયાઈ માછલીઓ તરી રહી છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ચીનમાં સ્થિત એક મોલનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો તાજેતરમાં આગાતી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ ફ્લાઈટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હવનકુંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

પાકિસ્તાન ખાતે થયેલા બ્લાસ્ટનો જૂનો વીડિયો આતંકવાદી અઝહર મસૂદના મોતના નામે વાયરલ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતંકવાદી મસૂદ અઝહરના મોતના નામે બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્લાસ્ટનો આ વીડિયો આતંકવાદી મસૂદ અઝહરના મોત સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ […]

Continue Reading

શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…

વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર […]

Continue Reading

રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે… જાણો શું છે સત્ય….

કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે. રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર […]

Continue Reading

Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર […]

Continue Reading

સુટકેસમાંથી બાળકીની લાશ મળી આવવાની ઘટનાનો લવ જેહાદ સાથે કોઈ સંબંધ નથી, પિતાએ જ દીકરીની હત્યા કરી હતી…

સોશિયલ મીડિયા પર છોકરીની લાશની તસવીર ઝડપથી શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતક યુવતી લવ જેહાદનો શિકાર બની છે. યુવતીને મુસ્લિમ છોકરા યામીન ખાન સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ છોકરાએ છોકરી પર રેપ કરીને તેની હત્યા કરી નાખી.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો… જાણો શું છે સત્ય….

બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું. જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

જાણો મોલમાં ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિના ડેકોરેશનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીના ડેકોરેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ક્રિસમસના દિવસોમાં શણગારવામાં આવેલા મોલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર તસવીરમાં પીએમ મોદીને ઝૂકી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકર નરેન્દ્ર મોદી સામે હાથ જોડીને ઊભા નહોતા. ફોટોશૂટ બાદ તેઓ પત્રકારો અને ફોટોગ્રાફર્સનો આભાર માની રહ્યા હતા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકરનો વડાપ્રધાન મોદી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર હાથ જોડીને ઉભા છે જ્યારે વડાપ્રધાન મોદી તેમની તરફ […]

Continue Reading

જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનુંશું છે સત્ય….

વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો હાર્દિક પંડ્યાની સામે ‘મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ ની નારેબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યાની સામે રોહિત શર્માના ફેન્સે ‘મુંબઈ ચા રાજા, રોહિત શર્મા’ ની નારેબાજી કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાર્દિક પંડ્યાનો જે […]

Continue Reading

જાણો પ્રેમાનંદ મહારાજનો વીડિયો જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નોતાઓ પ્રેમાનંદ મહારાજનું પ્રવચન જોઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રેમાનંદ મહારાજનું પ્રવચન સાંભળી રહેલા વડાપ્રધાન […]

Continue Reading

વીડિયોમાં બિકીની પહેરેલી મહિલા પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયોમાં દેખાતી મહિલા ભારતીય મોડલ રેણુ કૌશલ છે, પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક મહિલાને બિકીનીમાં જોઈ શકો છો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે ભારતમાં મુસ્લિમ સમુદાય મહિલાઓને હિજાબમાં રાખવાની […]

Continue Reading

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો વીડિયો અયોધ્યા રામ મંદિરનો ગણાવી વાયરલ કરાયો… જાણો શું છે સત્ય….

આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પવિત્ર કરશે. સોશિયલ મીડિયા પર એક મંદિર પાસે મોટી ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયોને […]

Continue Reading

શું શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભજન ગાવાનું શરૂ કરી દીધું છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો તાજેતરનો નથી પરંતુ પાંચ વર્ષ જૂનો છે. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. તાજેતરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેના મુખ્યમંત્રીઓ તાજેતરમાં ચૂંટાયા હતા. દરમિયાન, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને બદલે મોહન યાદવની પસંદગી કરવામાં આવી હતી.હાલમાં શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને ભજન […]

Continue Reading

જાણો અયોધ્યા ખાતે સરયુ નદી પર લેસર શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીના કિનારા પર થઈ રહેલા અદ્ભૂત લેસર શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા ખાતે સરયુ નદીના કિનારે થઈ રહેલા લેસર શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

માનસિક રીતે પરેશાન વિદેશી બાળક દ્વારા ઘરની અંદર તોડફોડ કરી હતી… જાણો શું છે સત્ય….

આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે […]

Continue Reading

અજીત ડોભાલનો એડિટેડ કરેલો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહી છે. વાયરલ તસવીરમાં અજીત ડોભાલ ખુરશી પર બેઠા છે. તેની સામેની ખુરશી ખાલી દેખાય છે. એવું લાગે છે કે તે ખાલી ખુરશી સાથે વાત કરી રહ્યો છે. વાયરલ પોસ્ટની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે. “અજીત ડોભાલ એ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશારામ બાપુના દીકરા હોવાના નામે વાયરલ થઈ રહેલા સમાચાર પત્રના કટિંગનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક સામાચાર પત્રમાં છપાયેલા સમાચારનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો રામમંદિર નિર્માણ પર કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવેલી ટ્વિટના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના રામમંદિર નિર્માણ પર કરવામાં આવેલા નિવેદન અંગે ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ થશે તો હું આત્મહત્યા કરી લઈશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ […]

Continue Reading

વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાં પાસ નથી થયુ… જાણો શું છે સત્ય….

વક્ફ બોર્ડને પૂર્ણ રીતે બંધ કરવા અંગે ખાનગી સભ્ય બીલ બીજેપી સાંસદ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જેના પર ચર્ચા થઈ હતી, તે રાજ્યસભા માંથી પાસ થઈ ગયુ હોવાની વાત તદ્દન ખોટી છે. શુક્રવારે રાજ્યસભામાં ભાજપના હરનાથ સિંહ યાદવે વકફ બોર્ડ એક્ટ 1995ને રદ્દ કરવા માટે ગૃહમાં ‘વક્ફ બોર્ડ રિપીલ બિલ 2022’ રજૂ કરવાની […]

Continue Reading

જાણો શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રમિકો સાથે ભેજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે..? જાણો શું છે સત્ય….

આ દાવો ખોટો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વાસ્તવમાં કહી રહ્યા છે કે રાજસ્થાન માંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો તેમની મુખ્ય પ્રાથમિકતા હશે. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભાજપના ભજનલાલ શર્માની પ્રથમ પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “ભ્રષ્ટાચાર અમારી મુખ્ય પ્રાથમિકતા છે.” આ વિડિયોને […]

Continue Reading

જાણો નશાની હાલતમાં લથડિયા ખાઈ રહેલા પોલીસકર્મીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાઈ રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે. ગુજરાતમાં તો દારુબંધી છે તો આ શું છે? પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

Fake News: સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા તરીકે લખનઉં યુનિવર્સિટીમાં થયેલી લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…

આ વીડિયોને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો લખનઉં યુનિવર્સિટીનો છે. કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકોને લડતા જોઈ શકો છો અને તે જ સમયે પોલીસ […]

Continue Reading

જાણો ઘાયલ થયેલી યુવતીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ ઘાયલ થયેલી એક યુવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવતીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ […]

Continue Reading

Fake News: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવનો નથી, પરંતુ ભાજપાના હાજુરના ધારાસભ્ય રામેશ્વર શર્માનો છે અને તે પણ વર્ષ 2021નો છે.  હાલમાં મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ત્યાના નવા મુખ્યમંત્રીને લઈ ભારે ઉત્તેજનાઓ હતી, ત્યારે વિધાયક દળની બેઠકમાં મોહન યાદવના નામે સર્વાનુમતે મુખ્યમંત્રી માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વીડિયો […]

Continue Reading