‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી… જાણો શું છે સત્ય….
આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે ‘હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું’ નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ […]
Continue Reading