જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, સંશાધન પર પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે. આદિવાસી અને દલિતનો નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બગેલનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ભૂપેશ બગેલનો આ ફોટો હાલનો નહીં પરંતુ ચૂંટણી પહેલાનો કોંગ્રેસની મિટિંગ દરમિયાનનો છે. છતીસગઢની જનતા દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સરકારને જાકોરો આપ્યો છે. આ જ પૃષ્ટભૂમિ પર છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે ફોટોમાં તેઓ કેન્ડી ક્રશ ગેમ રમતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

દસ વર્ષ જૂના ફોટોને હાલના નક્સલી હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છત્તીસગઢમાં તાજેતરના નક્સલી હુમલા તરીકે શેર કરવામાં આવેલી આ તસવીર 10 વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર છત્તીસગઢમાં ચંડી દેવીના મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ પ્રથા મંદિરમાં વર્ષોથી ચાલી આવે છે. મંદિર સમિતિ અને ગુંદરદેહીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયે સ્પષ્ટતા કરી છે કે વાયરલ સમાચાર ખોટા છે. સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં પ્રતિમાની ઉપર “786” લખેલા લીલા કપડાને જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ તસવીર છત્તીસગઢના ગુંદરદેહી […]

Continue Reading

આંખલાના યુદ્ધનો આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલાનો આ રાજ્યનો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલાનો છતીસગઢ રાજ્યનો છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે આખલાઓને તમે લડતા જોઈ શકો છો. જેમાં નશામાં એક માણસ તે આંખલાના યુદ્ધને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જાહેરમાં રોડ પર આખંલાના આ યુદ્ધનો વિડિયો […]

Continue Reading

ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસની ઉજવણીનો વાયરલ વિડિયો જૂનો છે…

13 નવેમ્બરના મહારાષ્ટ્ર પોલીસે 26 નક્સલીઓનો સામનો કર્યો હતો જેમાં ટોચના આતંકવાદી માઓવાદી નેતા મિલિંદ ટેમતુમ્બડે સહિતના માર્યા ગયા હતા. આ વચ્ચે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારનાર C60 કમાન્ડોની ટીમનું ભવ્ય સ્વાગત બતાવવાનો દાવો કરતો ઉજવણીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સંગીત વગાડીને અને સ્નો સ્પ્રે છાંટીને ઉજવણી કરતા […]

Continue Reading

રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખરાબ રસ્તાઓનો વિરોધ કરી રહેલા યુવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના […]

Continue Reading

શું ખરેખર બીજાપુર નક્સલી હુમલામાં ભાજપાના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં છતીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. જે બાદ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

નેપાળમાં થયેલા કરાના વરસાદનો વીડિયો છત્તીસગઢના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kevadiya Paresh નામના ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છત્તીસગઢ માં કરા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છત્તીસગઢમાં પડેલા કરાના વરસાદનો છે. આ પોસ્ટને 11 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Gadhia‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિકના દંડની વસૂલાત માટે પોલીસ દ્વારા વ્યક્તિને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Hanif Modan‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Desh fir ek bar Gulami ki aur. જ્યારે મૂળ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, वाहन जुर्माना बड़ा कर ग़रीब लोगों की इज्जत से खेला […]

Continue Reading