ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે સોશિયલ મીડિયા પર કેટલાક ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય…

કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની મદદે આવ્યા છે. ત્યારે સાઉદી અરેબિયાએ પણ ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન ગેસ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પોલીસ આજ પ્રકારે ઓક્સિજનના ટેન્કર લઈ જઈ રહેલી એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર આજતકના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના અંગે પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. અને હાલની હોસ્પિટલની પરિસ્થિતિ પર પણ કટાક્ષ કરી રહ્યા છે. આ વ્યક્તિના વિડિયોને શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આજતક ન્યુઝ ચેનલના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે. જેમાં તેમએ સરકાર વિરૂધ્ધમાં […]

Continue Reading

શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading