ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે સોશિયલ મીડિયા પર કેટલાક ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]
Continue Reading