એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થયુ છે કે, રણબીર કપૂરે ચાહકો સાથે ગેરવર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે. એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફેન અભિનેતા રણબીર કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફેન એક વાર નહીં પરંતુ ઘણી વખત સેલ્ફી […]

Continue Reading

શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈ ગરબાનું આયોજન કરવુ કે નહિં તે અંગે ભારે ખેચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે એક ન્યુઝ ચેનલની પ્લેટ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગામડામાં નવરાત્રી ચાલુ રહેશે જ્યારે શહેરમાં બંધ રહેશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં 108ના ડ્રાઈવર દ્વારા 70-80 કોરોના દર્દીની લાશો જોઈ હતી..? જાણો શું છે સત્ય…

Niket Update નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “108ના ડ્રાઈવર નું કોલ રેકોર્ડિગ સુરત માં કોરોના વધી રાયો છે સુરત ની હાલત ખરાબ છે જોવો શુ કહે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 3 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vasu vachhani દ્વારા તારીખ 19 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હા સોમા ગાંડા ની મોજ હા મિત્રો….પક્ષ પલટું અને બળવાખોર નેતા સોમા ગાંડાની જનતાએ કરી ધોલાઈ, દે ભીખા દે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 148 […]

Continue Reading

શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા…? જાણો શું છે સત્ય…

Mohan Naik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ લક્ષ્મી મિલ પાંડેસરા સુરત 42 ના મોત 28 ઘાયલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પત્નીએ પહેરેલા સ્ટોકિંગ્સને સાપ સમજીને પતિએ પગ ભાગી નાખ્યા…? જાણો શું છે સત્ય…

News18 Gujarati‎  નામના એક ફેસબુક પેજ દ્વારા  11 જાન્યુઆરી, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 […]

Continue Reading

શું ખરેખર સુરતમાં બનેલી આગની ઘટનામાં બાળકોને બચાવનાર યુવકનું નામ છે શૌકત અલી….! જાણો શું છે સત્ય…

INDIA सोशल मीडिया‎ નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, सूरत में लगी आग से कई मासूम जिंदगियों को बचाने वाला यह शख्स असली हीरो है . शौकत अली नाम के इस शख्स को पूरा देश. सलाम करता है. આ પોસ્ટને લગભગ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading