શું ખરેખર હિન્દુસ્તાન લિવરના 374 કર્મચારીઓના એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો….? જાણો શું છે સત્ય…

Patidar Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિદ્વાર ઉત્તરાખંડ કોરોનાનો બોમ્બ ફૂટયો હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના એકીસાથે 374 કર્મચારીનો કોરોના રીપોર્ટ નોંધાયો પોઝિટીવ” આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading

શું ખરેખર સાંસદોના ભથામાં પહેલા 50 ટકા વધારો કરવામાં આવ્યો પછી 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો…?જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા 50% વધાર્યું, પછી 30%નો કાપ મુક્યો..જનતા ને ” ચ ” બનાવ્યા મોદીએ, બોવ વોટ આપ્યા બરાબર જ છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર ભરૂચ રેલવે સ્ટેશન પર મહિલાનો ચમત્કારિક બચાવ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Maqbul Saikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ” ભરૂચ રેલ્વે સ્ટેશનથીkhuda jise rakhe use kon chakhe” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકો એ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

નિતિન ગડકરીના નિવેદનને અધૂરી રીતે અને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય…

Bharvi kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે,: -નીતિન ગડકરી આ માણસ સાચું બોલી જ દે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર વોડાફોન ભારતમાં તેની સેવા બંધ કરી રહી છે..?જાણો શું છે સત્ય..

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન હવે નુકશાની ના કારણે ભારત છોડી ભાગી જાય છે. વાહ વિકાસ વિકાસ વિકાસ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मदद । भाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]

Continue Reading

શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading