એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહન મોડ એકસાથે દર્શાવતી તસવીર એડિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એરોપ્લેન, ટ્રેન, બસ, બોટ એક ફ્રેમમાં એકસાથે જોવા મળે છે. યુઝર્સ કહી રહ્યા છે કે રેલ, રોડ, પાણી અને હવા અને ચાર […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading

જાણો ટ્રેનને ધક્કો મારી રહેલા જવાનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનને ધક્કો મારી રહેલા કેટલાક જવાનો અને લોકોને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેન બંધ પડી જતાં રેલવેના કર્મચારીઓ અને જવાનો દ્વારા ધક્કો મારીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં […]

Continue Reading

કોલસાની આપૂર્તિ માટે રાત-દિવસ ચાલી રહેલી ટ્રેનના નામે જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોલસો ભરીને જઈ રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલસાની આપૂર્તિ માટે સરકાર દ્વારા રાત-દિવસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading