પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયા મળતા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દરેક મહિને 3000 રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Viral Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર, 2020 […]

Continue Reading

શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને ATMમાંથી ન નીકળે તો બેંક તમને દરરોજના રૂ.100 આપશે..?

Social Activist & Awareness Compaign with journalism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ., વાંચો RBIનાં નિયમ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 69 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 151 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…

Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]

Continue Reading

એર સ્ટ્રાઈક હુમલા અંગે વી.કે.સિંઘે શું આપ્યું નિવેદન..?

પાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના પેજ દ્વારા 28 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવદીઓનો આંકડો ખોટો છે : વી.કે.સિંહ” આ પોસ્ટ પર 329 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 174 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ARCHIVE | PHOTO ARCHIVE ઉપરોક્ત […]

Continue Reading

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…

મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી.  સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]

Continue Reading