શું ખરેખર શહિદ ભગતસિંઘના બહેનનુ હાલમાં મૃત્યુ થયુ છે….? જાણો શું છે સત્ય…

Rakesh Mer નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સહિદ ભગતસિંહના નાના બહેન 96, વર્ષે, આજે દેવ લોક પામ્યા છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

શું ખરેખર આ પૂર્ણ મેઘધનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ…? આ જાણો શું છે સત્ય…

Deepak C Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Full rainbow🌈 seen in Gujarat. It is visible once in 100-250 years. It is called Brahma Dhanush. Enjoy seeing it…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય…

Raj Patel Mahesana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા…સુરત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 239 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ વાહ કર્ણાટક સિદ્ધાલિંગેશ્વર મેળા નો આ દ્રશ્ય છે. જ્યાં કાલે ગુરુવારની આ ભીડ છે.જ્યાં કોઇપણ પ્રકાર નું સોસિયલ ડિસ્ટનસિંગ કે લોકડાઉન નું પાલન થયેલ નથી છતાં દલાલ મીડિયા માં આ બાબતે કોઈ ડિબેટ નહિ થાય કેમ કારણકે એ […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો […]

Continue Reading

શું ખરેખર ભાજપાની આવકમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાનને મિઠાઈ ખવડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બી.જે.પી ની કમાણી ૧૩૫ % વધીને ૨૪૧૦ કરોડ રૂપિયાની થવાની ખુશીમાં એક બીજાના મોઢા મીઠા કરાવતાં ગુજરાતના બે સપુતો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા કચરો ફેલાવા નો, પછી સિક્યોરિટી ચેકીંગ.એરીયો કોડ્ન કરે,અને પછી કેમેરા ગોઠવાઈ એટલે ફોટો પડાવવા ઉઘાડા પગે દોડે પાંચ – છ વસ્તુ ઉપાડવા એટલું નાટક થાય…એના કરતા અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડાવી દે રોજગાર આપવા માંડે […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading