શું ખરેખર ઈઝરાયલના ખેડૂતોએ શેરડીના વાવેતર માટે વિકસાવી છે નવી પદ્ધતિ…? જાણો સત્ય…

‎ ખેડૂત ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈઝરાયેલ માં શેરડી ના વાવેતર ની પધ્ધતિ વધુમાં વધુ શેર કરજો અને ખેડૂતની આવી જ પોસ્ટ જોવા માટે પેજ લાઈક કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 36 લોકોએ લાઈક કરી હતી. એક […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Jèévåñ Sîñgh Bødâñå‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં ભારતને અપશબ્દો બોલતી મહિલા છે પાકિસ્તાની મિનિસ્ટર..? જાણો શું છે સત્ય…

Gujju Gyan નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન ની આ મિનિસ્ટર ભાન ભૂલીને ભારત માટે બોલી કંઇક આવું. દરેક ભારતીય સુધી પહોંચાડો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 139 જેટલા લોકોએ લાઈક કરી હતી. 124 લોકોએ પોસ્ટ પર પોતાની […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો […]

Continue Reading

શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…

Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી.. PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો […]

Continue Reading