શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

દિવ્યેશ કાઠિયાવાડી મેકડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ સરકાર બધું આપે છે તો આ નાના મંજૂર શું કામ મરે છે એને શું મજા આવતી હશે આવું કરવાની રજી આ સમજી જાજો આવું આવું રહશે તો આપડે ઈ લોકો ની નજર માં છીએ. કાઠિયાવાડી પોતે” શીર્ષક […]

Continue Reading

વારિસ પઠાણ અને ઈમ્તિયાઝ જલીલનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો જૂનો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જવાબદારી પુર્ણ કર્યા પછી પેમેન્ટ લેવા આવેલા વારીશ પઠાણ ની તેમનાં ભાજપ નાં જીગરજાન મિત્રો સાથે ની એક ઝલક. 👇👇👇👇 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં આમ આદમી […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં 100 યુનિટ વિજળી ફ્રી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાતમાંથી વિજળી ખરીદતું મહારાષ્ટ્રે 100 યુનીટ વિજળી ફ્રી કરી..અહીંના નેતાઓ મોંધી વિજળી આપીને પાછા ખેડૂતોને વિજળી-ચોર કહે છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*कोंग्रेसविधायकअनिल* *उपाध्यायअनजानेमेंकहगयापरसहीबोलदिया* *इस video कोइतनावायरलकरोकीयेपूराहिन्दुस्तानदेखसके..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં CABના સમર્થનમાં નિકળેલી રેલીના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય..

Harisinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#CAB के समर्थन मे महाराष्ट्र मे विशाल शोभायात्रा जो आपको मीडिया वाले नही दिखायेंगे!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બન્યા બાદના તેમના પ્રથમ કાર્યનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Shehzad Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Maharashtra Shiv sena first step… Police were seen handing over Tasbeeh and said Jumma Mubarak to all Muslims who came to attend Friday prayers.. મહારાષ્ટ્રમા શિવશેના ગંઠબંધનનુ પહેલુ કાયઁ જયાં પોલીસ સાહેબો […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર આ નંબરનો સંપર્ક કરવાથી પોલીસ મહિલાની મદદ કરવા પહોંચી જશે..? જાણો શું છે સત્ય…

Bhikhubhai jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નિર્ભયા નંબર છે. તે તમારી પત્ની , પુત્રી,બહેન, મિત્ર કે અન્ય કોઈ સ્ત્રીઓ ને મોકલો. ઇમરજન્સી માં આ નંબર પર ખાલી મેસેજ અથવા મિસ્કોલ કરો. પોલિસ તમારું લોકેશન શોધીને તમારી મદદે આવી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય

ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો.  જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]

Continue Reading