શું ખરેખર તારકેશ્વર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે મુસ્લિમની વરણી કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલમાં ઈન્ડિયા ટીવીનું એક ન્યુઝ બુલેટિયન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, હુબલીમાં આવેલા તારકેશ્વર મંદિરના ચેરમેન તરીકે મુસ્લિમ શખ્સની હાલમાં નિમણુંક કરવામાં આવી. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તારકેશ્વર ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે ફિરહાદ હકીમની નિમૂંણક કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….

સોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.? આ નંબર […]

Continue Reading

શું ખરેખર જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી યુવકનુ મોત થયુ છે..?જાણો શું છે સત્ય…

Tofik Amreliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી પોલીસ દ્વારા ફાયરિંગ માં જામીયા યુનિવર્સિટી નો વિદ્યાર્થી શહીદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ […]

Continue Reading

શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય………

Neha Patel નામના ફેસબુક યુઝર તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक पर जल लेकर जा रहे कावड़ियों पर हमला मुजफ्फरपुर कांवड़ियों पर हमला।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि… इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है…?अब दुनिया इसको क्या कहैआप ही […]

Continue Reading

શું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles….. Hatsoff to […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading