શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎‎‎Zalavadiya Kano‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર,2019   ના રોજ  Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પાટીદારો ને ગરજ હતી એટલે તેમણે ભાજપ ને મત આપ્યાં, ભાજપ ને એમની કોઈ જરૂર નથી. – અમિત શાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

‎‎Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય […]

Continue Reading

શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Parag Taylor  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ: “इजरायल पीएम नेतान्याहू”  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह […]

Continue Reading

શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Pragnesh Jani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Harish H Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ I M WITH YOGI ADITYANATH✔️પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે એવું લખેલું છે કે हमारे धर्म में गाय काटना जायज बताया गया है. જ્યારે એની નીચે બીજો ફોટો રાજાસિંઘનો છે અને એ ફોટો સાથે એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

Anjali Dharmesh Thakkar‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  11 જૂન, 2019ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, Ab ye firse bhoka??.  જ્યારે પોસ્ટની અંદર જાવેદ અખ્તરના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे […]

Continue Reading