જાણો અમૂલની લસ્સીના પેકેટમાં મળેલી ફૂગના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ લસ્સીના પેકેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ દ્વારા બગડેલી લસ્સી એટલે કે ફૂગવાળી લસ્સીના પેકેટ વેચવામાં આવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો અમૂલ બટરના નકલી પેકેટના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ બટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં એક અમૂલ બટરનું ઓરિજીનલ પેકેટ છે અને એક ચીનમાં બનેલું ડુપ્લિકેટ પેકેટ છે તો લોકોએ આવા નકલી પેકેટથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં ફરી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં સૌથી વધુ દૂધ અને દૂધથી બનતી વસ્તુઓ  અમુલ કંપની દ્વારા પુરી પાડવામાં આવે છે. સમાંયતરે અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. હાલમાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો […]

Continue Reading

શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર અમુલ દ્વારા હાલમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કર્યો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં અમુલના નામથી ત્રણ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ દ્વારા હાલમાં વધતા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકાર સામે કટાક્ષ […]

Continue Reading

અમૂલ દ્વારા બનાવવામાં આવેલી જાહેરાત ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Chinu Mistry નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Amul butter. આ પોસ્ટમાં મૂકવામાં આવેલી અમૂલની જાહેરાતના ફોટોમાં એવું  લખાણ છે કે, “नाना ने खाया, दादी ने खाया ,पापा ने खाया, मम्मी ने खाया, आओ बहना तुम भी खा लो, […]

Continue Reading

શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]

Continue Reading

શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અમુલ દુધ ગરમ કરવાથી પ્લાસ્ટિક નીકળી રહ્યુ છે….? જાણો શું છે સત્ય…..

Girirrajsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ મા કેવી રીતે મિલાવટ કરે છે તે જોવો પ્રજા ના આરોગ્ય સાથે ચેડા દુધ લેતાં પેહલા આપણા બાળકો નું વિચારો હવે તો જાગો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં થેલીમાં આવતુ દૂધ આ પ્રકારે બનાવવામાં આવે છે……? જાણો શું છે સત્ય…..

Aryaman Gir Gaushala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હજી પીવો દૂધ કૉથરી ના જૉયલીયૉ સસ્તું પીવૂ છે વીવૉ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….?જાણો શું છે સત્ય….

Jain Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રજાને માંસાહારી બનાવનાર ગુજરાતની “અમુલ” ડેરીનુ ષડ્યંત્ર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading