શું ખરેખર ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીની મજાક કરતો મગરમચ્છના આંસુઓનો ફોટો પ્રસારિત કર્યો…? જાણો શું છે સત્ય….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અખબારના મુખ્ય પૃષ્ઠનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ પેપરના […]

Continue Reading

શું ખરેખર મૃત્યુના પ્રમાણ પત્રમાં પણ નરેન્દ્ર મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોઈ પ્રમાણ પત્ર લઈને ઉભેલો જોવા મળે છે. આ પ્રમાણ પત્રમાં નીચે PM નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળે છે. આ ફોટો સોશિયલ મિડિયામાં શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મૃત્યુનું આ પ્રમાણપત્ર છે. જેમાં પણ જાહેરાત માટે પીએમ નરેન્દ્ર મોદી […]

Continue Reading

શું ખરેખર PM મોદી કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝના ડ્રાઈવરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર એક વૃધ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ […]

Continue Reading