જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી […]
Continue Reading